________________
અત્યંત વૃદ્ધિને પામેલી પ્રીતિને પણ કાણુ ભાંગી નાખે છે ? ‘:' પુષ્પને રસની અભિલાષા કોણ કરે છે? “કાછિ: _ભમરો. જેમનું ઉરસ્થલ કણ શોભાવે છે ? “મ:-શ્રત્રિઃ-મો૪િ: '=વજ. જેમના ઉસ્થળે વજીનું લંછન છે, એવા ધર્મનાથ ભગવાન ધર્મને વિષે આનંદ આપે.
का पाल्यते भूपतिना ?ऽ म्बुधिः कं-देवं निजोत्सङ्गशयं दधाति ? ॥
धत्तेऽहिराट कां? कमलोद्भवः कः? कः शान्तिकर्ताऽजनि जन्मतोऽपि ? ॥ १७ ॥ રાજાવડે શું રક્ષણ કરાય છે ? :”—પૃથ્વીસમુદ્ર, કયા દેવને પોતાના ખેાળામાં શયન કરાવે છે ? “લમ્'-વિષ્ણુને. શેષનાગ કાને ધારણ કરે છે ? “માં” પૃથ્વીને કમળમાંથી કોણ ઉત્પન્ન થયું છે?
વ: ”—બ્રહ્મા. જન્મથી જ શાન્તિના કરનારા કયા જિનરાજ થાય છે? ‘કુ:–અમૂT-: યુરHT: '=મૃગનું લંછન છે, જેમને એવા શ્રી શાંતિનાથ ભગવાન.
को धातुरस्ति प्रसवक्रियार्थः ? कान् क्षत्रियो मुञ्चति नायकाथे ? ॥
मन्दाकिनी को निदधाति शीर्षे ? कम द्विषां को विजयी जिनेन्द्रः ? ॥ १८॥ પ્રસવક્રયાના અર્થમાં કયો ધાતુ વપરાય છે? “સૂઃ” પિતાના નાયકને માટે ક્ષત્રિયો કેને તજી દે છે? અન=પ્રાણાને. મસ્તકને વિષે ગંગાને કોણ ધારણ કરે છે? “૩: '–શંકર. કર્મરૂપી શત્રુઓને જીતનાર કયા જિનેન્દ્ર છે ? “ સૂ:--જૂન-૩:=મૂરસુન:”=સૂર રાજાના પુત્ર કુંથુનાથ ભગવાન.
कोष निज कुत्र दधौ बिडौजाः ? सम्बोधन किं विषमायुधस्य ? ॥
वर्षासु काऽलक्रियते प्ररोहै: ? कः श्रीजिनः श्रीजनको जनानाम् ? ॥ १९ ॥ ઈન્દ્રમહારાજે પોતાનો ભંડાર કયાં રાખે છે ? “શ્રી ન–સરોવરમાં ( શ્રી કુબેર પણ થાય છે. ) કામદેવનું સંબોધન એકવચન શું ? “ !” (વિતીf), વર્ષાઋતુમાં અંકુરાવડે શું શોભાવાય છે? “મૂ:' પૃથ્વી. જનને મોક્ષલક્ષ્મી આપનાર કયા જિનરાજ છે? “ શ્રી--મૂ: વ્યામું: '=શ્રીદેવી માતાના પુત્ર શ્રી અરનાથ ભગવાન.
द्विधा हली कां कुरुते हलेन ? के वार्द्धिवद् धर्मपरास्तरन्ति ? ॥
किं वाञ्छति प्राणीगण: समग्रो ? व्यभूषयन्मल्लिरगस्तिवत् कम् ? ॥ २० ॥ બળદેવ હળવડે કરીને તેને ફાડી નાખે છે ? “'-પૃથ્વીને. ધર્મપરાયણે આભાએ સમુદ્રની માફક કેને તરી જાય છે? મવમ’–સંસારને. સમસ્ત પ્રાણીસમૂહ શું ઈચછે છે? ‘રામ્’–સુખને. અગસ્તિઋષિની માકક શ્રી મલ્લિનાથ પ્રભુ કોને શોભાવે છે? ‘-વક્રીમુકુન્મવંશમ્ ' શ્રી મલ્લિનાથ ભગવાનના પિતા શ્રી કુંભરાજાના વંશને.
कस्माद् विधाता जनिमाससाद ? प्रेमातिमात्र व दधाति लक्ष्मीः ? ॥
परस्पर युद्धपरौ रुषा को ? का सुव्रतेनाजनि विश्ववन्द्या ? ॥२१॥ બ્રહ્મા કયાંથી ઉત્પન્ન થયા ? “મતિ ”-કમળમાંથી. લક્ષમી, અત્યંત પ્રેમ શેમાં ધરાવે છે? ‘ g” વિષ્ણુમાં. રોષથી પરસ્પર યુદ્ધ કરનારા બે કાણ? “કાવી ”—બે બેકડા. શ્રી સુવ્રતસ્વામી વડે વિશ્વવંદ્યા કોણ બની? -gવી વાવી =શ્રી મુનિસુવ્રતસ્વામીની માતા.
कीदृग् मनोवृत्तिरघस्य हेतुः ? शीतार्दिताः कं स्पृहयन्ति लोकाः ॥ आजीवितं किं सुखकारी पुंसाम् ? किं श्रीनमेरजतडागसङ्गि ? ॥ २२ ॥
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org