SearchBrowseAboutContactDonate
Page Preview
Page 42
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૭ કેવી મનોવૃત્તિ પાપના હેતુભૂત છે? “ સિત+ગવદ્ધા” ઠંડીથી પીડાતા લકે કેને ઇછે છે? “વત્ ” સૂર્યને, સંસારીજનેને જિંદગીના છેડા સુધી સુખકારી કોણ છે? “'- સ્ત્ર. શ્રી નેમિનાથ ભગવાનના શરીરરૂપી તળાવનો સંગ કરી રહેલું શું છે? “કસિતા–વિમ-મૂ-કસિતારવિમ્'=કાળું કમળ. (શ્રી નમિપ્રભુને લંછન નીલકમલનું છે.). कीटग् जना लब्धधनोत्करः स्यात् ? पुष्पन्धयैः कीदृशमब्जखण्डम् ॥ જ: તે રાગનેન યુદ્ધે ? શ્રીનેમિનાક્રારિ = દોડવં નીચઃ ? ૨૩ / ધનનો સમહ પામેલે માણસ કેવો હોય ? “સમુદ્’-હર્ષવાળે. ભમરાઓડે કરી કમળનું વન કેવું હોય છે? ‘વિરાસ્યાસ્તીતિવિ’—ગુંજારવવાળું. યુદ્ધને વિષે શુરવીરજન શું ઈચ્છે છે? “વયઃ શ્રી નેમિનાથ ભગવાનવડ કે એ જગત પૂજ્ય કરાયા ? સમુદ્-રવિ–નય =સમુદ્રવિનય: '=શ્રી નેમિનાથ ભગવાનના પિતા. सख्युः सखा के निदधाति कण्ठे ? स्पृशन्ति कां नैव सुराः पदान्जः ॥ रूपं च किं पुंसि किमः सियोगे ? ध्यातो नणां विघ्नहरो जिनः कः ? ॥ २४ ॥ મિત્ર પોતાના મિત્રના કંઠે શું ધારણ કરે છે ? “મુનમ.' દેવો પદકમળવડે તેને સ્પર્શતા નથી ! “સામ્’-પૃથ્વીને, સિ પ્રત્યયના યોગે વિમ્ શબ્દનું પુલિંગમાં રૂ૫ શું થાય? “:” ધ્યાન કરવાથી મનુષ્યોનાં વિશ્વને હરનારા કયા જિનેશ્વર છે? “મુનર્મૂ -=મુનશૂ: '=સપલ છવાળા શ્રી પાર્શ્વનાથ ભગવાન. वर्षन्ति कस्यां सलिलानि मेघाः ? का वांच्यते सर्वजनैः सहर्षेः ॥ અવાજ રત્નાનિ મઃ વા: ? સિદ્ધાર્થઘંશે મુલુપમ: : 2 ૨૬ / વાદળાં પિતાનું પાણી શેમાં વરસે છે? “મહૌ”–પૃથ્વીમાં, સર્વજન વડે હર્ષથી શું ઇચ્છાય છે? : – લક્ષ્મી. સમુદ્રમાંથી રત્ન મેળવનાર કોણ? “ઝ: ” વિષ્ણુ. સિદ્ધાર્થ રાજાના વંશમાં મુકુટ સમાન કેણ છે? મદૌ-મ: મફાવીરઃ”=શ્રી મહાવીરસ્વામી. शैवश्रीवररत्नशेखरतुलामालम्बमानाः स्तुताः, इत्थं तीर्थकृतः कृतत्रिजगदानन्दाश्चतुर्विंशतिः ॥ मद्य निर्मितऋद्धिवृद्धिकुशलश्रीशान्तिचूलामणीतुल्य नाकिनृणां शिरस्सु ददतु स्वशासनम् भासनम् ॥१॥ મેક્ષરૂપી લક્ષ્મી (શિવસુંદરી)ના શ્રેષ્ઠ રનમુકુટની તુલનાને ધારણ કરતા અને ત્રણ જગતને આનંદ પમાડનારા એવા ચોવીશે તીર્થકર ભગવાનને મેં આ પ્રમાણે સ્તવ્યા. એ જિનરાએ દેવો અને મનુષ્યોના મસ્તક ઉપર રચેલા ઋદ્ધિ, વૃદ્ધિ, કુશળ, લક્ષ્મી અને શાન્તરૂપ મુકુટને વિષે મણિ સમાન દેદીપ્યમાન એવું પિતાનું શાસન તે જિનરાજે મને આપો. આ લેકમાં કર્તાએ રત્નાકરપચીશીના કર્તા શ્રી રત્નશેખરસૂરિનું નામ જણાવીને એ પણ જણાવ્યું છે કે-જેમ શ્રી રત્નશેખરસૂરિરાજે પચીશ લોકથી રત્નાકરપચ્ચીશી રચી છે, તેવી જ રીતે તે પચ્ચીશીનું જ આલંબન લઈને મેં શક્તિશેખરે પણ આ પચ્ચીશી રચી છે. વિમg. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005152
Book TitleShraddh Pratikraman Vandittu Sutra
Original Sutra AuthorShrutsthavir Maharshi
AuthorHanssagar
PublisherMotichand Dipchand G Bhavnagar
Publication Year
Total Pages558
LanguageGujarati
ClassificationBook_Gujarati & Paryushan
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy