SearchBrowseAboutContactDonate
Page Preview
Page 40
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૫ धर्मो बुधैः किंचिदु(वदु)पाजनीयः ? किं रुपमाबन्ततदश्च सौ स्यात् ? ॥ बिन्दुव्रज कः कुरुते गणेय ? कः कम तापं हरति श्रितानाम् ? ॥११॥ બુદ્ધિમાનેએ ધર્મ કોની જેમ ઉપાર્જન કરે? “શ્રીવત '-લક્ષ્મીની માફક તત્ શબ્દનું સ્ત્રીલિગે સિ પર છતાં (પ્રથમ એકવચનમાં) શું રૂપ થાય ? “સા'. બિંદુ (મીંડા) સમૂહને ગણત્રીમાં કે લાવે છે ? ‘ક’ આશ્રયે રહેનારાઓના કર્મરૂપી તાપને કેણ હરે છે? શ્રીવત્સ -વ:=શ્રીવા=શ્રીત્વસનું લઇને છે જેમને એવા શ્રી શીતલનાથ ભગવાન. का भाति देहे प्रवरे त्वदीये ? त्वं कस्य नम्रस्य सुख करोति ? ॥ એસ! સર્વર! સુરતi! તવ પ્રતાપન નિત: વાઃ ? / ૧૨ . હે પ્રભો ! આપના શ્રેષ્ઠ દેહમાં શું શોભી રહેલ છે ? “મા”-કાન્તિ. આપ નમ્ર એવા કાને સુખ આપો છે? “ગુરુ=પુરુષને. દેએ પૂજ્યા છે પદકમલ જેના એવા હે શ્રેયાંસ પ્રભો ! હે સર્વજ્ઞ ! આપના પ્રતાપથી કેણ પરાજય પામે છે?— માન: સૂર્ય: ” આ લોકમાં શ્રી શ્રેયાંસનાથ જિનેશ્વરને પ્રગટ વ્યા હેવાથી, લેકમાંના ઉપરના બે પદના અનુક્રમે “મા” અને “1” બનેલ બે અર્થને નીચેના બે પાદ દ્વારા માનું અર્થ એક સાથે કરેલ છે તે એક ખૂબી, અને બીજી ખૂબી એ છે કે-“માન -વિષ્ણુ” ભગવાનના પિતાનું નામ છે તેની પણ “મા” નામમાં સંકલન કરી દીધી છે. શૌર્યાઃ સી વ ક્વનિ લિં સુદ્ધાચ, ત્રિજ્યા દ્વિ વિદુરાશિવાળે ? . अर्थ विरुद्ध वदति द्वयं किं ?, हषेण कः स्तौति जिन सुरेन्द्रः ॥ १३ ॥ પાર્વતીની સખી કોણ? “ગયા'. માર્ગમાં સુખને માટે શું થાય છે ?-થાન', વિદ્વાન આશિર્વાદાથે કયું ક્રિયાપદ કહે છે?-“. કયા બે વર્ષે પરસ્પર વિરુદ્ધ અર્થ જણાવે છે?— અને ન. ને અને -નિષેધે’–‘નમ્'. દેના સ્વામી ઈન્દ્ર મહારાજા હર્ષે કરીને કયા જિનરાજની સ્તવના કરે છે? - ચાનનમ્'= થાનન્દનમ્ જયામાતાના પુત્ર વાસુપૂજ્ય સ્વામીની. આ લેકના પદના શ્યા 2 અર્થોમાંથી “ ગયાનન્દનમ્' નામ બનાવવા પ્રથમ પ્રથમ વણ જ લીધેલ છે. वणे न विष्णुर्वद किंविधः स्यात् ? कीहक समुद्रे वहन सृजन्ति ॥ सरो यथालं कुरुते मरालस्तथावताराद् विमला जिनः किम् ? ॥ १४ ।। વિણ કેવા વણવાળા છે ?_“શામઃ” કેવા પ્રકારનું થાનપાત્ર સમુદ્રમાં વહન કરી શકે છે?—“ગર' ( વિવાદિતમ) જેવી રીતે હંસ સરોવરને દીપાવે છે, તેવી રીતે વિમલજિનેશ્વરે ( સ્વર્ગમાંથી ચવીને મનુષ્યપણે ) અવતરવાથી શું દીપાવ્યું ? “થામ:-શર–ચામાવરમ્ =સ્થામામાતાના ઉદરને દીપાવ્યું. मुख्या विभक्ति विदुरा विदुः कां ? सन्तः स्वदन्तान् वन दर्शयन्ति ? ॥ मागे षु किं भारवह? श्र(सु) तेनानन्तेन कः प्राप नृपः प्रमोदम् ? ॥१५॥ પંડિતે પ્રથમ વિભક્તિ કોને કહે છે? “ સિમ્’-તિ ને. ઉત્તમ પુરુષે પોતાના દાંતોને કયાં દેખાડતા નથી ?_* (ા) હાયમાં. માર્ગને વિષે ભારને કાણું વહન કરે છે ?- બન’=ગાડું, અનંતનામના પત્રવડે કયા રાજા પ્રમોદ પામ્યા? સિમ્---કનન+ =નિઃ =શ્રી અનન્તનાથ ભગવાનના પિતા. प्रीति प्रवृद्धामपि को भनक्ति ? करोति कः पुष्परसाभिलाषम् ? ॥ उरुस्थल भूषति को यदीय ? धर्म रति तीर्थ करः स दत्ताम् ? ॥ १६ ॥ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005152
Book TitleShraddh Pratikraman Vandittu Sutra
Original Sutra AuthorShrutsthavir Maharshi
AuthorHanssagar
PublisherMotichand Dipchand G Bhavnagar
Publication Year
Total Pages558
LanguageGujarati
ClassificationBook_Gujarati & Paryushan
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy