________________
૧૯૪
શ્રી શ્રાદ્ધપ્રતિક્રમણ-વ‘હિન્દુત્રની માદશ ટીકાના સરલ અનુવાદ
તથા મણુ- અĞમણુ-દસશેર-પાંચશેર-શેર-તાલા-ગદિઆણા વિગેરે તેલ અને સેતિષ્ઠાયિ એટલે ગજ-વાર-પળી-મધેાળ–હાથ–માણુ –પાલી-પવાલુ વિગેરે માપ કહેવાય છે; તે તાલ અને માપ ખાટાં રાખે એટલે કે-ટુકા લાંખા અથવા નાનાં મોટાં રાખે. તેમાં એાછાં તાલ માપથી વસ્તુ આપવાનુ અને અધિક તાલ માપથી વસ્તુઓ લેવાનુ રાખે તે ૫ જૂતુજીલૂંટમાન’ નામે પાંચમે અતિચાર છે. કહ્યુ છે કે- સૌચેન િિશ્ચત યા ૨દ્ધિમ્માન નિધ્ધિપૂજા ૨ જિલ્લા | ચિક્રિશ્ચિય સમારતા, પ્રચોા ચળનો મર્યાન્તિ ॥k॥ અથ ઃકાંક-ભાઇ મોટાભાઈ આદિ વચનાથી પટાવીને, કાંઇક વિષ્ણુક્કલા વાપરીને, કાંઇક માપમાં ઘાલમેલ કરીને અને કાંઇક તાલમાં ઓછું વધુ કરીને દરેક વખતે કાંઇક કાંઇક હરી લેતા વેપારીએ પ્રત્યક્ષ ચારે! હાય છે. ૧૫ તથા કહ્યું છે કે:-લધીતે ચચિચિત્તષિ મુનિનું પ્રાजनं, मृदु ब्रूते यद्वा तदपि विवशीकर्तु नपरम् । प्रदत्ते यत्किंचित्तदपि समुपादातुमधिकं प्रपञ्चोऽयं વૃત્તેર ્ફ ! નન: જોરિ બિનામ "રા અથ.-જે કાંઇ ભણે તે પણ ગ્રાહકાને ચારવા સારૂ હાય છે ! અથવા મીઠું ખેલે તે પણ સામાને વ્યાકુલ-એના વિચારોથી ખસેડીને પાતાના ધ્યેયને અનુકૂળ ખનાવી મૂકવા માટે હેય છે! અને કોઇ વસ્તુ મત આપે તે પણ સામા પાસેથી અધિકતર લેવાને માટે હાય છે! અર્ન્હેં !=ખેદની વાત છે કે વેપારીઓને આજીવિકા માટેના આ કેવા દુમ પ્રપંચ !! ॥૨॥ વણિકના એ ગાઢ પ્રપંચ શ્રાવકને ઘટતા નથી. શ્રાવકને માટે કહ્યું છે કે:- ચિત્ર મુકૂળ વરુ, વ્યાર્ માનવં ચ ધરમ ॥ निवडअम जाणतो परस्स संतं न गिव्हिज्जा ॥ १ ॥ અર્થ :-‘ ઋષિત ’–સે કડે ચાર પાંચ ટકા છૂટ્ટા ' વ્યાજ વિગેરે લેવાનું અથવા વ્યાજમાં ખમણું ધન હાય” એ પ્રમાણે વચન હાવાથી ખમણું દ્રવ્ય લેવાનું ઠરાવવુ એ વિગેરેથી ઉચિત કલા-ટકાને, તથા શ્રીલ, સોપારી, જાયફલ વિગેરે ગણવાની તેમજ ધી, ગાળ, અનાજ વિગેરે તેલવાની વસ્તુઓ; ‘આત્’ શબ્દથી ગણવા તથા તાળવાના દરેક ભેદો લઇ લેવા: તેવી વસ્તુઓની ખેંચ પડવાને લીધે પ્રાપ્ત થતા ખમણેા લાભ લેવા તે ઉચિત છે, પણ તેને મૂકીને ખાકીનું ગ્રહણ કરવું નહિ; [ તેવી વસ્તુએની ખેંચ પ્રસંગે એ પ્રમાણે ખમણેા લાભ થાય તે લાભ પણ શ્રાવક સલ આશયથી જ સ્વીકારે, પરંતુ ‘ વસ્તુઓની ખેંચ પડી તે સારૂં થયું' એવું દુષ્ટ તેા તિવે જ નRsિ.] એટલે કે કોઇની ચીજ જ્ઞાનત્તિત્તાંજ કોઇ માલિક ન મળતા હાય તેવા હાલતે પડેલી જોવામાં આવે તે પણ તે ચીજને અન્ય સબંધીની જાણતા ગ્રહણુ કરે નહિ. વળી વ્યાજ વગેરેમાં અને વેચવા લેવામાં જે ‘ખમણે પણ લાભ ઉઠાવે' એમ જણાવ્યુ છે. તેમાં પણ દેશકાલની અપેક્ષાએ જે ઊચત હોય અને શિષ્ટ-નાથી અનિન્દ્રિત હોય તે જ લાભ ગ્રહણ કરવા' એ પ્રમાણે ભાત્ર છે. એ મુજબ પાંચમા અતિચાર છે, ત્રીજા અશ્ર્વતને વિષે પ્રમાદના પ્રસંગને લઇને દિવસ સંબધી આ પાંચ વર્જ્ય આચાર સંબંધી જે કાંઇ પાપ આંધ્યુ હોય તે પાપને હું નિંદુ છું અને ગહું છું.
"
૧, ૬ ચીયાત |
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org