SearchBrowseAboutContactDonate
Page Preview
Page 180
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી શ્રાદ્ધપ્રતિક્રમણ-વદિgવની આદશ ટકા સરલ અનુવાદ પુત્રે સહિત તને યમરાજને મહેમાન બનાવીશ.” ૩૮૦-૩૮૧ . એ પ્રમાણે નાગે રાજાને સ્વપ્રમાં સાક્ષાત્ કહે તેમ કહ્યું. છતાં પણ સમ્યકત્વની હાનિના ત્રણેય રાણી તથા ત્રણેય ભયથી રાજાએ પ્રભાતે નાગમૂર્તિની પૂજા ન કરીએટલે કુમારોને સપનું કરડવું [વર્ણમાં કાલ (કાળે) અને આયુષ્યને અંત આણવામાં પણ અને રાજા આદિ સમસ્ત કાલ યમરાજ એમ બંને પ્રકારે કાલ એ તે ભયંકર સર્ષ પ્રજામાં ફેલાએલ શક રાજાના પુત્રને ડર્યો, અને તે ડંશથી રાજપુત્ર અત્યંત જલદી પ્રસંગે ગારૂડીનું મૂછ પામે છે ૩૮૨-૩૮૩ તે પણ રાજા પિતાના ચિત્તને આગમન થતાં ફેલાયેલ વિષે (ધર્મમાં) નિશ્ચલ રો સતે તે સ૫, રાજાની પટ્ટરાણુને ખુશાલીનું નિરર્થક પણ ડસવાથી પટ્ટદેવી પણ રાજપુત્રની દશાને પામી. એ પ્રમાણે બનવું, બે બીજા પુત્ર અને બે બીજી દેવીઓને તે નાગ હસ્ય અને તેથી તે બીજા ચારે જણ પણ તત્કાલ મૂછ પામ્યા. આમ છતાં પણ રાજાનું મન સમ્યકત્વથી જરા પણ ક્ષોભ પામ્યું નહિં-લેશમાત્ર પણ ચળાયમાન થયું નહિ! . ૩૮૪-૩૮ ૫ . તે ઉપદ્રવમાં મંત્ર, તંત્ર અને ઔષધિઓના સમૂહો નિષ્કલ જવાથી રાજા આદિ સર્વ રાજલક ઘણું શેકપૂર્વક અત્યંત પીડાઈ રહેલ છે, અને પ્રધાન પુરુષે શું કરવું?” એમ દિગમૂઢ બનીને વિચારમાં પડી ગએલ છે, તેવા સંજોગોમાં કર્મરાજાને આદેશ પામીને આવ્યું હોય તેમ ત્યાં જલદી કોઈ મોટો ગારૂડી આ ! I ૩૮૬૩૮૭ ગારૂડીને જોતાં જ “રાણી અને પુત્ર જીવતા થશે એવી આશાવાળા બનેલા રાજા વિગેરે આનંદિત થયા અને ગારૂડીને સ્વાગત આદિ સત્કારથી પિષવા લાગ્યા. ૩૮૮ ગારૂડીએ પણ કહ્યું-રાજન ! આ સર્વને અસાધ્ય જેવું અતિ આકરું ઝેર ચઢયું છે, તો પણ મારી શક્તિથી કાંઈક ઉપાય કરું. . ૩૮૯ છે એમ કહીને એક પાત્ર બનાવેલી કન્યાને લેવામાં મંત્રેલા અખંડ અક્ષતો વડે જોરથી છાંટે છે, તેવામાં તે કન્યાના શરીરમાં દેવશક્તિ અવતરીપિઠી. ગારૂડીએ તે દેવને કહ્યું- હે નાગેન્દ્ર! પ્રસન્ન થા અને પીડાઈ રહેલા શરીરવાળા આ રાણીઓ અને રાજપુત્રોને તું મૂકી દે છે ૩૯૦-૩૯૧. કન્યામાં અવતરેલા ફણીન્દ્રરૂપ દેવે કહ્યું- હે દક્ષ ગારૂડી! અટલ કદાગ્રહી એવો આ રાજા, અમારી નાગજાતિની અવગણના કરતે હોવાથી આ સર્વને હું કોઈથી ડર્યો છું, અને તેથી એમને તો સર્વથા નહિ મૂકું પરંતુ આ રાજાને પણ જલદી ડસીશ! કારણ કે દેને ક્રોધ વિષમ હોય છે. ૩૯૨-૩૯૩ / ગારૂડીએ કહ્યું -રાજાને આટલો ઉપદ્રવ થવાથી પણ આપને ક્રોધનું ફળ આવી ગયું, માટે હવે કૃપા કરે: સત્પરૂને ક્રોધ પ્રણામ સુધી જ હોય છે. તે ૩૯૪|| નાગદેવે કહ્યું- હે જગમાન્ય ગારૂડી! તારી વાત કોણ ન માને? પરંતુ આ રાજા સૂકા લાકડાની માફક મને ક્યારેય (પૂજતે તે નથી, પણ) નમતે પણ નથી, તેથી અત્યંત વૃદ્ધિ પામેલા મારા ક્રોધાગ્નિની શાંતિ કેમ થાય? શત્રુઓ પણ પ્રણામ કરે તે જ મૂકાય છે, અન્યથા મૂકાતા નથી. ૩૯૫-૩૯૬ છે એ પ્રમાણે નાગરાજનાં વચન સાંભળીને ગારૂડી પણ રાજાને કહેવા લાગ્યું કે હે રાજન ! Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005152
Book TitleShraddh Pratikraman Vandittu Sutra
Original Sutra AuthorShrutsthavir Maharshi
AuthorHanssagar
PublisherMotichand Dipchand G Bhavnagar
Publication Year
Total Pages558
LanguageGujarati
ClassificationBook_Gujarati & Paryushan
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy