________________
ર૪૪ શ્રી શ્રાદ્ધપ્રતિક્રમણ-વંદિત્તસૂત્રની આદરે ટીકાને સરલ અનુવાદ રહેવા વડે વૈદ્ય જેમ રેગ કાઢે તેમ તેઓને અંતરંગનો પણ મદરૂપી વ્યાધિ કાઢી નાખ્યો ! ll૩૩૧ ખેદની વાત છે કે તે ખાડામાં એ રીતે રહેતાં ત્રાસ ત્રાસ પામીને દીન બની ગએલા તેઓ જીવતાં છતાં મરેલની માફક છ મહિના સુધી રહ્યા! ધિક્કાર છે વિષયેની તૃષ્ણાને ૩૩રા કહ્યું છે કે વિશ્વમાં અને વિષયમાં મહાત્ અંતર દેખાય છે. વિષ ખાવાથી મરણ નીપજાવે છે
જ્યારે વિષયે તે સંભારવાથી મરણ નીપજાવે છે! ૩૬૩ ગળે વીંટાઈને રહેલા સર્પનાં વિષે તે માત્ર શંકરના કંઠને નીલે કર્યો જ્યારે વિષયે એ તો શંકરને (અડધું અંગ પાર્વતી હોવાથી) અડધા અંગવાળા બનાવી દીધા! અહો વિષયોનું પરાક્રમ! ૩૩૪ હવે અરિમર્દન રાજા, સમુદ્રનું મર્દન કરવાની જેમ શત્રુઓને જેર કરીને અને સાર વસ્તુઓ લઈને પિતાનાં નગરે આ સાથે અજીતસેન (શીલવતીને સ્વામી) પ્રધાન પણ પિતાને ઘેર આવ્યું, અને
શીલવતીને પિતાની ઘેરથી ગયા પછીથી બનેલ સમસ્ત બીના પ્રધાનની શોધ સારૂ જણાવી. શીલવતીએ પણ પાછળથી પ્રધાએ મચાવેલ ઉત્પાત રાજાએ જમવાની કરેલ અને તેને પરિણામે તેઓની પિતે કરેલ ભીષણ પરિસ્થિતિ માગણીથી અજીતસેને વિગેરે સમસ્ત બીના જેમ બને તેમ જલદી જણાવી દીધી! જમવાનું આમંત્રણ એજ સમ્યફપ્રેમ ગણાય. ૩૩૫-૪થા રાજા, પ્રધાનની તપાસ આપવું અને શીલવતીએ કરાવતા હોવા છતાં કોઈ પણ શુદ્ધિ મેળવી શકશે નહિ, એટલે પ્રધાનને રઈ લાવ. હસીને અજીતસેનને કહે છે કે તમે મને જમવાનું પણ આમં. નારા યક્ષ બનાવવા. ત્રણ નહિ કરે? ૩૩છા અજીતસેને પણ (તુરતને માટે કાલ
ક્ષેપને યોગ્ય કાંઈ જવાબ આપીને તે વાત શીલવતીને જણાવતાં) શીલવતીએ હા કહેવાથી રાજાને પિતાને ઘેર જમવાનું આમંત્રણ આપ્યું. આથી “પ્રધાનોની ત્યાં કાંઈપણ ખબર મળશે' એમ માનીને રાજા ખુશી થે. ૩૩૮ “અજીતસેનને ઘેર મારા ગમનને ઉચિત કેટલી સામગ્રી તૈયાર થઈ રહી છે, અને કેટલા સંબંધીઓની સાથે મારે જવું ઉચિત છે, એ વસ્તુ જાણવા સારૂ રાજાએ, અજીતસેનને ઘેર ગુપ્તચરને મોકલ્ય. N૩૩લા તેણે પણ જઈ આવીને કહ્યું- હે સ્વામી! કાંઇ સામગ્રી કેવી? તેના ઘરમાં તે ધુમાડો પણ નથી! ૩૪૦ છે તે સાંભળીને વિસ્મય પામતે રાજા વિચારે છે કે એ શું આશ્ચર્ય? અથવા તો એ સ્થિતિમાં હું જે ત્યાં બહ પરિવાર સહિત જમવા જઈશ તો પછી શું થશે?
૩૪૧ . હવે તે શીલવતીએ મહાતપસ્વીની જેમ માત્ર હાડચામાં રહેલા તે ચારે મંત્રીએને કહ્યું- હે મંત્રીઓ! તમે જે હું કહું તે પ્રમાણે કરો તે તમને ખાડામાંથી કાઢે પરંતુ જે મારા કથનથી જરાપણ વિપરીત વર્તશે તે ફરી આ ખાડામાં જ ફેંકાવી દઈશઃ તે સંભાળીને બીતા થકા તેઓએ શીલવતી જેમ કહે તેમ કરવાનું કબુલ કર્યું !
૩૪વા તેથી શીલવતીએ તેઓને કેદખાનામાંથી કઢાવવાની જેમ તે અંધકુવામાંથી બહાર કઢાવી, નવરાવીને ઘટ્ટ લાલચંદનથી આખા શરીરે વિક્ષેપિત કર્યા ! ૩૪૪ બાદ નિપુણ શીલવતીએ વિકસ્વર કુસુમેથી આપવા અંગે પૂજેલા તેઓને સાક્ષાત યોની જેમ ઘરમાં ઉભા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org