SearchBrowseAboutContactDonate
Page Preview
Page 451
Loading...
Download File
Download File
Page Text
________________ . ૩૪૬ શ્રી શ્રાદ્ધપ્રતિકમણુ-વંદિત્તસૂત્રની આ ટીકાનો સરલ અનુવાદ કરી શકવા શક્ત ન બને. પપા તેથી તે ધનમિત્ર, મનમાં ચિંતવવા લાગ્યો કે આ ગણિકા મને નક્કી પકડી પાડશેઃ જે એમ ન બનવાનું હોય તે એને ત્યાં ચેરી માટે જતા મને તે અપશકુને વારંવાર કેમ અટકાવે? પણ વળી નિમિત્તિયાએ વાપરેલની જેમ જાણીને અપશુકનેએ વારેલ કાર્ય કરવું ઉચિત છે જ નહિ. કારણ કે-અપશકુને પણ મનુષ્યના કર્મને વશ છે. આપણા કહ્યું છે કે-આકાશને વિષે ગ્રહે, નિદ્રામાં સ્વન અને વનમાં પક્ષિઓ, પૂર્વે પિતે કરેલ કર્મથી જેમ બનવાનું હોય તેમજ કહે છે=જણાવે છે. ૫૮ વળી આજ તે સાતમ (વેશ્યાએ પ્રતિજ્ઞા કરી છે તેને અંતિમ દિવસ હોવાથી (તે ગણિકા પણ ગત છ દિવસ કરતાંય આજે=પ્રતિજ્ઞાના છેલ્લા દિવસે તે વિશેષ સાવધ હેવાના કારણે ) અપશકુન વિશેષ વિચારવા ગ્ય છે માટે પ્રત્યક્ષ અનર્થ જેવા તે એકાદ અર્થ= ધનથી સર્યું. પા” એ પ્રમાણે ચિંતવીને સાતમા દિવસની રાત્રિએ ગુપ્તપણે ખાતર પાડવા સારૂ કેઈ કેટયાધીશના ઘરમાં–પિતાનાં ઘરમાં પેસવાની જેમ-પેઠે ૬૦ના ત્યાં તેણે ગણિકાનું ઘર તજીને અનેક તે દુર્મતિ એવા કેદી બનેલા કૃપણશેઠને એક કાંગણી ને ત્યાં ખાતર પાડવા ઘટતી હતી તે બદલ પુત્રને પણ શત્રુની માફક મારતો દીઠે! જતાં ધનમિત્રને થએલા ૬પ તે જોઈને ચિત્તને વિષે વિવેક જાગે છે જેને એ વિવિધ રોમાંચક, દુઃખદ તે ધનમિત્ર ચોર, “જે આ કૂપણશેઠનું સર્વધન હરી જઈશ અને બેધક અનુભવે તે તેનું હૃદય પણ ફાટી જશે.” એમ ધારીને અશુચિગ્રહ માંથી નીકળી જવાની જેમ તે પણના ઘરમાંથી કાંઈ જ લીધા વિના નીકળી ગયે! અને પહેલાની જ જેમ નિર્ભયપણે એક સેનીના શ્રેષ્ઠ ઘરમાં પિઠે. જ ર-૩ છે તેવામાં તેણે તે સોનીના ઘરમાં રાજા વગેરેના ઘેરથી એકઠી કરેલ નિસાર ધૂળનાં “ ઉકરડાના ઢગલાની જેમ ઢગલા દીઠા ! અને બીજી બાજુ જુએ છે તે ઘરધણી સોનીને તે ધૂળને બહુ જ ધમ ધમીને તેમાંથી મહામુશીબતે અણુમાત્ર સુવર્ણની રજ મેળવી શકતો દીઠે! I ૬૪-૬૫ . ઘરના માણસવડે “હવે તે મૂકે, હવે તે મૂકે” એ પ્રમાણે રંકની માફક પ્રાર્થના કરાતા તેને જોઈને “અહિં શું લેવાનું?” એમ વિચારીને તેની ઘરમાંથી પણ કાંઈ જ લીધા વિના નિકળી ગયા. ૬૬ા ત્યારબાદ તે ચિર, રાજમાન્ય એવી એક મહદ્ધિક ગણિકાના ઘરમાં “અમાસને દિવસે આકાશમાં ચંદ્ર પેસી જાય તેમ અત્યંત ઇપી રીતે પઠે. ૬૭ છે તે ત્યાં વળી તેણે તે દુષ્ટ ચિત્તવાળી ગણિકાને ગલિતકોઢને લીધે પરૂથી ખરડાએલ દેહવાળા, જન્મથી આંધળા અને વૃદ્ધપુરૂષની જેડેજાણે ઈન્દ્ર જોડે રમતી હોય તેમ પ્રેમપૂર્વક ૨મતી દીઠી ! ! ૬૮ “અ૯૫ધનની વૃદ્ધિમાં અંધ બનેલી આ નિંદ્ય ગણિકાને ધિક્કાર છે” એમ ચિંતવી ત્યાંથી પણ નીકળીને એક શ્રેષ્ઠ ક્ષત્રીયના ઘરમાં પા. હા ત્યાં અત્યંત કંધે ભરાયેલા તે ક્ષત્રિયને દંડથી “કણનાં કરસલાંઓ પર ઘા કરતે હિાય તેમ? અતિ આકરા ઘા વડે તેની ભાર્યાને “જાણે હમણાં જ પ્રાણ નીકળી જશે” એવી उचिx। २ विवित्तचित्तो। ३ निच्छारियधलीपुंजए । Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005152
Book TitleShraddh Pratikraman Vandittu Sutra
Original Sutra AuthorShrutsthavir Maharshi
AuthorHanssagar
PublisherMotichand Dipchand G Bhavnagar
Publication Year
Total Pages558
LanguageGujarati
ClassificationBook_Gujarati & Paryushan
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy