SearchBrowseAboutContactDonate
Page Preview
Page 213
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮ શ્રી શ્રાદ્ધપ્રતિક્રમણ વદિતૃસત્રની આ ટીકાને સરલ અનુવાદ પ૯ બુધ અષ્ટમીને દિવસે એકલા ઘઉંનું જ ૬૭ સંતાનાદિને માટે ભાદ્રપદ વદી બારસે વત્સ ભેજન વિગેરે કરવું. બારસ કરવી: એટલે તે દિવસે પિતૃવ્ય ૬૦ ભા. શ. ૮ જન્માષ્ટમીના દિવસે ઉત્સવ પૂજન ઉપવાસાદિ કરવાં, અને શુદબારસે વિગેરે કરવા અને વદ આઠમના દિવસે ઘબારસ વામનદ્વાદશી કરવી. મગ-ઘઉં વિગેરે કાચા પલાળીને અંકુરા ૬૮ જેઠ સુદ તેરસે જેઠાણીને સાથે આ કુટેલા અને મીઠું નાખ્યા વિના ખાવા. પ વિગેરે. ૬૧ આસો અને ચૈત્રમાસની શુદમાં નવરાત્રિને ૬૯ ધનતેરસે (તેને ઉદ્દેશીને) નાન વિગેરે વિષે નાગ વિગેરેની પૂજા અને ઉપવાસ કરવું. વિગેરે કરવા. ૭૦ ફાગણ વદ ચૌદશ શીવરાત્રીને દિવસે દર ચૈત્ર અને આસો સુદની આઠમે અને ઉપવાસ જાગરણ વિગેરે કરવું. મહાનવમીએ ગત્રદેવતા વિગેરેની પૂજા ૭ ચિત્ર વદ ચૌદશે (દેશવિશેષ) નવ સતીની વિગેરે કરવું. યાત્રા વિગેરે કરવું. ૬૩ ભાદરવા સુદ નવમી-અક્ષતનવમીના દિવસે 93 0 5) ૭૨-૭૩ ભાદરવા વદ ચૌદશને દિવસે(અનંત - આખાં અન્નનું ભજન વિગેરે કરવું. નામે દેવવિશેષને પવિત્ર વિગેરે ચઢાવવાં, તેને દોરો બાંધવે વિગેરે. ૬૪ ભાદ્રપદ શુદ દશમી-અવિધવ દશમીએ ૭૪ (ભાદરવા) અમાસે જમાઈ એવા ભાણેક જાગરણાદિ કરવું. - જને ભજન વિગેરે આપવું. દમ આસો શુદ દસમી-વિજ્યાદશમીએ શમી- ૭૫ સેમવારે આવતી અમાસે, અને નદકી વૃક્ષને પ્રદક્ષિણા વિગેરે કરવું. અમાસે નદી-તળાવ વિગેરે વિશેષ સ્નાન દર વિષ્ણુને પિઢવાની અષાઢ સુદ અગીઆરશે વિગેરે કરવાં. તેણે ઉઠવાની કાર્તિક સુદ અગીઆરશે, હ૬ દીવાળીમાં પિતૃનિમિત્તે દી કરે. ફાગણ સુદ ૧૧ આમલકી અગીઆરશે, ૭૭ કાર્તિક આદિની પૂનમે વિશેષે કનાન કરવું. જેઠ સુદ ૧૧ ભીમ અગીઆરસે અથવા ૭૮ ફાગણ સુદ પૂનમે હેળીને પ્રદક્ષિણ સર્વમાસની સર્વશુકલા એકાદશીએ વિગેરે કરવું. (લૌકિક) ઉપવાસાદિ કરવું. ૭૯ શ્રાવણ સુદી પૂનમે બલિપર્વ કરવું. એ પ્રમાણે અનેક પ્રકારનું છે તે દેશપ્રસિદ્ધ (એવું પ્રથમ લોકિક દેવગત મિથ્યાત્વ સમજવું. ૨, લૌકિક ગુરૂગત મિથ્યાત્વના પાંચ પ્રકાર-૧ બ્રાહ્મણ, તાપસ વિગેરે લૌકિકગુરૂને નમસ્કાર કરે. બ્રાહ્મણને “પંડ્યા,” તાપસને “ઓ નમ: શિવાય’ કહેવા આદિરૂપ બહુમાન કરવું, ૨-મૂળ અશ્લેષા વિગેરે નક્ષત્રમાં બાળકનો જન્મ થયે સતે બ્રાહ્મણે કહેલ ૧ અહવાદસમી, ૨ અનંત ચૌદશ, ૩ બળેવ, મુંબઈ નિર્ણયસાગર પ્રેસમાં છપાએલ કમલાકર ભટ્ટ પ્રણીત નિર્ણયસિંધુ નામના ગ્રંથમાં આ બધા પર્વોની એ પ્રમાણે સમજણ આપી છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005152
Book TitleShraddh Pratikraman Vandittu Sutra
Original Sutra AuthorShrutsthavir Maharshi
AuthorHanssagar
PublisherMotichand Dipchand G Bhavnagar
Publication Year
Total Pages558
LanguageGujarati
ClassificationBook_Gujarati & Paryushan
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy