________________
શ્રી શ્રાદ્ધપ્રતિક્રમણ-વંદિત્તસૂત્રની આદર્શ ટીકાને સરલ અનુવાદ કર૮ પણ કર્મબંધના હેતુ થાય છે, છતાં તે દરેકમાં રાગ અને દ્વેષ મુખ્ય હેતુ છે, એમ જણવવા અહિં “રાગદ્વેષ” બે જ હેતુ કહા છે.) મંદિરો =ૌલાદિમર્દન કરેલ શરીરને જેમ રજ વળગે છે, તેમ રાગદ્વેષથી આકુલ માનસમાં કમેનો બંધ થાય છે. અહિં સુકાવવા શબ્દમાં સુ' શબ્દ પ્રશંસાવાચક છે, અને તે છે સ્થાનવાળા ભાવશ્રાવકપણ સૂચક છે. કહ્યું છે કે–ચવામ=ભાવ શ્રાવક, વ્રતધારી-શીલવંત-ગુણવંત-સહજુવ્યવહારી-ગુરૂની સુશ્રષા કરનારો અને પ્રવચન કુશળ એ છ ગુણવાળા જ જાણ..” એ પ્રમાણે કમી ગાથાનો અર્થાકા અવતર:–ઉપરની ગાથાના જ અર્થને આ નીચેની ૪૦ મી ગાથાથી વિસ્તરીને કહે છેઃ
कयपावो वि मणुस्सो, आलोइअनिंदिअगुरुसगासे ॥
ઢોફ ફાસ્ટફુક્યો, વોટ્ટારમાર મારવો૪૦ છે જાથા –કરેલા અ૫ પાપવાળે પણ મનુષ્ય, ગુરૂ પાસે આલોચન-નિંદા કરીને “ઉતારેલા ભારવાળા મજૂરની જેમ... અત્યંત હળવો થાય છે. ૪૦ |
વૃત્તિ માવાર્થ-જાતિ-પુણ્યનું શોષણ કરે, અથવા વફાત જીવરૂપી વસને મલીન કરે, તે પાપ: અને તે અશુભ કર્મ (પ્રકૃતિ) રૂ૫ ૮૨ પ્રકારે છે. હિંસા-અસત્ય-અદત્ત વગેરે પણ તે પાપના હેતુ હેવાથી પાપ છે. તેથી વાવો વિષકરેલ જીવવધાદિ પાપવાળો પણ મgોક(મનુબેમાં જ પ્રતિક્રમણની યેગ્યતા હોવાથી) પુરૂષ-સ્ત્રી કે નપુંસક મનુષ્ય, (તિર્યંચ-દેવ કે નારકી નહિ.) સમ્યફ પ્રકારે આલોચના અને નિંદા કરીને સોશિ=ઉતારેલા મરવ માવો ભારવાળા મજુરની જેમ કરે ઢgબો હો(પાપના ભારથી) અત્યંત હળવો થાય છે. પ્રશ્ન:-પાપની કરેલ આલેચના અને નિંદા સમ્યફ પ્રકારે કયાં થાય? ઉત્તર-( અગુરૂ કે-અગીતાર્થ વગેરેની પાસે કે પિતાની મેળે જ કરાતી આલોચનામાં શુદ્ધિને અભાવ હોવાથી) ગીતાર્થ ગુરૂ પાસે કહ્યું છે કે
=અગીતાર્થ ચારિત્રની શુદ્ધિ જાણતો નહિ હોવાથી ઓછું વા અધિક પ્રાયશ્ચિત્ત આપે, અને તેથી પોતાને અને આલેચકને સંસારમાં પાડે.” વળી પાપશુદ્ધિ માટે પોતાની મેળે તીવ્ર તપ કરે તે પણ શુદ્ધિ થતી નથી. તે સંબંધમાં લક્ષ્મણ આર્યાનું દષ્ટાંત છે કે
આ ચોવીશીથી ૮૦મી વીશીમાં કઈ રાજાની ( ચેરીમાં જ પતિ મૃત્યુ પામતાં વિધવા થએલી) પ્રિય પુત્રી લમણાએ, તે ચોવીશીના અંતિમ તીર્થંકર પાસે દીક્ષા લીધી. એકવાર ચકલાંનું મિથુન જોઈ તે લક્ષમણએ વિચાર્યું કે-“ અહો ભગવંતે મિથુનનો નિષેધ કેમ કર્યો હશે? અથવા ભગવાન્ અવેદી છે, ( તે સવેદીના સુરતનું સુખ શું જાણે છે)” ઈત્યાદિ દુર્ગાને ચિતવ્યું. પછી પસ્તા થયો કે-મેં આ બહુ અશુભ ચિતવ્યું, પરંતુ લજજા આદિથી તે દુર્દાનની પ્રભુ પાસે પણ પરવ્યપદેશે આલોચના કરી! પોતે જ આવું અશુભ ચિંતવ્યું છે, એમ કહી આલેચના ન કરી. પરિણામે તે પાપની શુદ્ધિ માટે (પ્રભુથી જાણેલ પ્રાયશ્ચિત્ત તરીકે) વા વર્ષાળ વિકૃતિવને પછceમાથે (ક્ષપળે) દૈવળ વોક માસક્ષપ રાતિ
१ हहमदसमदुवालसेहिं निस्विगइएहिं दसवरिसे । तहयखवणेहिं दुन्नि अ, दो चेव य भुजिएहिं (मुंजितश्च)
૯૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org