SearchBrowseAboutContactDonate
Page Preview
Page 166
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી શાહપતિક્રમણ-વાદિતૃસત્રની આદર્શ ટીકાનો સરલ અનુવાદ છે તે મારા નાના ભાઈ (વિજયકુમાર) જોડે “રાજ્ય ઉપાર્જન કર્યા વગરના એવા મને ” સંજોગ થવાથી શું ગુણ થવાનો ? ૨૧૮ તેથી વિશાલ રાજ્ય ઉપાર્જન કરીને અને શત્રુઓને જીતીને પરમદ્ધિવાળો થયો કે હું ભાઈ પાસે જઈશ, એમ વર્તે તે ગૌરવ થાય. ર૧૯ા ભાઈ મારાથી રાજ્ય પામ્યું હોવા છતાં પણ અને ગુણએ કરીને (ગુણને કદિ ન ભૂલે તે) ભરપૂર હોવા છતાં પણ “વિધિએ પ્રજા પર અવાજ ચલાવવા-શાસન ચલાવવા સ્થાપેલા એટલે કે વિધિએ રાજકુમારપણે નિયત કરેલા મોટા ભાઈ અહિં કેમ ? (શું ભૂજા બળ અને વીર્યબળ નથી ?) એમ ધારીને કદાચ સન્માન ન પણ કરે. ૨૨ એ પ્રમાણે વિચારીને જયકુમાર, રાજ્યનો મંત્ર “સંભારતો રહ્યો હોવા છતાં પણ જાણે કદિ સંભારતો જ ન હોય તેમ તે પ્રમાદના કારણે ભૂલી જવાથી” (સ્મરવા લાગ્યા છતાં) બરાબર સંભારી શકશે નહિ! પાર૨ના વિદ્વાનને પગલે પગલે લીલા માત્રથી ગએલું પાછું આવવાનું બને, પરંતુ વિદ્વાનેને વિષે શ્રેષ્ઠ એવા પણ આ જયકુમારને તે વખતે તે ભૂલાચેલા મંત્રપદે કઈ રીતે યાદ ન આવ્યાં ! ર૩રા તે મંત્રના પદ ભૂલી જવાથી જયકુમાર હદયના ખેદભરી આકરી વેદનાવાળે થયો. પૂર્વભવના પાપથી ઉન્માદ સહિતની પ્રમાદરૂપ મંદિરાથી પ્રાપ્ત થતી અંધતાને ધિક્કાર છે. ર૨૩ો આ રીતે રાજ્ય મેળવીને ભાઈ પાસે જવા માટે રાજ્યમંત્ર સંભારવા લાગ્યો પરંતુ ભૂલી જવાથી જય કુમારનું નિમિત્તિ- “જલ મેળવવા માટે મેઘ જેમ સમુદ્ર પાસે જાય, તેમ” જયયાના વેષે પિતાના ભાઈ કુમાર પણ મંત્રરૂપી જલ લેવા માટે પૂર્વની માફક મણિન, પાસે જવું અને પૂર્વના પ્રભાવે આકાશમાગે અનન્ય ગતિ કરીને પોતાના નાના ભાઈ બનાવાનું જણાવવું. વિજયકુમાર પાસે આવ્યો. એ ૨૨૪ ભાઈના સ્નેહની પરીક્ષા કરવાની ઈચ્છાએ અષ્ટાંગનિમિત્તના જાણકાર તરીકે નિમિત્તીચાને વેષ લઈને સવારમાં ભાઈની પાસે ગયા અને સ્પષ્ટપણે કહેવા લાગ્યું કે હે રાજન! જેમ (ધૂમાડાના) અનુમાનથી (અગ્નિરૂ૫) અનુમેય જણાય, તેમ મારા નિમિત્ત બળથીતમારે ઘેરથી પ્રવાસ થવો, તે દિવ્ય વસ્તુઓ અને રાજવૈભવની પ્રાપ્તિ, એ વિગેરે સર્વ બીન હું જાણું છું. ૨૨૫-૨૨૬ો એ ઉપરાંત જયકુમારે, પ્રવાસમાં બે ભાઈઓ વચ્ચે જે જે બાબતમાં જે જે સંકેતો થયેલા તે તથા જે જે આશ્ચર્ય સ્થાને બનેલાં તે કહી આપવાથી વિજયકુમાર ચમત્કાર પામે થકે ભાઈને વિયેગ યાદ આવવાથી અશ્રુભરી આંખે બે. ધરર૭ા હે નેમિત્તિક! “મારો ભાઈ ક્યાં છે? કેવી રીતે રહે છે અને મને કયારે મળશે?” નિમિત્તિઓએ કહ્યું “હે રાજન! તમારે ભાઈ દેવની માફક સ્વેચ્છાએ વિચારે છે અને અત્યંત સુખી છે. ર૨૮ સૂર્યથી વધવાની ઈચ્છાએ સૂર્યથી દૂર દૂર વિચરતા ચંદ્રની જેમ તમારાથી દૂર દૂર વિચરતા તે તમારા મોટાભાઈ જયકુમાર સાથે અહિં તમારે જલદી મેળાપ કેવી રીતે થાય? ર૨૯ો અથવા એ રીતે તમારા ભાઈને મેળાપ જે અહિં થવો ૧ નિરવને નિદિના (તાડન્નત્િ? * Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005152
Book TitleShraddh Pratikraman Vandittu Sutra
Original Sutra AuthorShrutsthavir Maharshi
AuthorHanssagar
PublisherMotichand Dipchand G Bhavnagar
Publication Year
Total Pages558
LanguageGujarati
ClassificationBook_Gujarati & Paryushan
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy