________________
શ્રી વંદિત્તુસૂત્ર
પડનારૂ' પદ છે. અને ‘માવસંજોયળ ચસ્થો તે પદ્મના કરવા' એ મુજબ અર્થ છે. અને તે આ રીતે~~
દ્રવ્ય અને ભાવથી સકૈાચ
*
'નમ:' એટલે હાથ, પગ અને મસ્તક એ ત્રણેયને સકૈાચીને તે ત્રણેયનેા મેળાપ કરવારૂપ સુપ્રણિધાનવડે નમસ્કાર થાએ, એ સુપ્રણિધાનવડે નમસ્કાર કરવાથી જે હાથ અને પગનું સંકોચવું અને મસ્તકનું નમાવવુ' થાય છે, તે દ્રવ્યસકેાચ થયા: અને તે દ્રવ્યસ કૈાચ સાથે પૌલિક પદાર્થોમાં પથરાએલા મનને તેમાંથી સકાચી લઈને નમસ્કારના જ એક ભાવમાં સ્થિર કરવા પૂર્ણાંક જોડવું તે ભાવસ કેચ થયા. અર્થાત્ તે નમસ્કાર દ્રવ્યથી અને ભાવથી એમ ઉભયપ્રકારે કરવાનું જણાવ્યું' !
આવા નમસ્કાર કાને કરવાના ? તે વિષે કહે છે કે- અકૂચ: ' અરિહંતભગવ’તને નમસ્કાર કરવાના છે. કેવા અહિંત છે કે-જેથી તેમને નમસ્કાર કરવાના છે? તેના ખુલાસામાં કહે છે કે શ્રેષ્ઠ દેવાએ બનાવેલી અશાકવૃક્ષાદિ મહાપ્રાતિહાર્ય રૂપ પૂજાને જેએ ચેાગ્ય હાય છે, તે અરિહંત કહેવાય છે. [ અહિં- અરિહંત નામ સંબંધમાં ‘બત્ત, અતિ અને અત્યંત ' એમ ભિન્ન ભિન્ન અર્થસૂચક ભિન્ન ભિન્ન ત્રણ પાઠ છે. તેમાંથી પ્રથમના ‘ભરત ’ પાઠેના અર્થ માટે) કહ્યું છે કે—
अरिहंत वंदन सणाणि, अरिहंति पूयसकारं । सिद्धिगमणं च अरहा, अरहंता तेण वुश्चंत ॥१॥
અર્થ :-વંદન અને નમસ્કારને ચેગ્ય છે, પૂજા સત્કારને યેાગ્ય છે અને મુક્તિપુરીએ જવાને ચેાગ્ય છે, તેથી અરતા કહેવાય છે. ૫ ૧ ા ' તેવી પૂજાને યોગ્ય અરહંત ભગવંત છે, તેવા નમસ્કારને યાગ્ય અરહું તને નમસ્કાર થાએ. આ પ્રથમ નમસ્કારની નમો રિશ્તાન ' સપદામાં આવેલ ‘ નો ' અવ્યયના યાગે તિ પદને ચતુથી વિભક્તિ થવી જોઈએ, પરંતુ પ્રાકૃતશૈલીવશાત્ ચતુથીના અર્થ માં ષષ્ઠી થઈ છે.
'
*
,
ઉપર દર્શાવેલ ક્ષ્ાક અને તેની વ્યાખ્યા પ્રમાણે ‘ જતા ' પાઠને અર્થ સમજવે. અથવા તે સર્વ વેદિપણા વડે કરીને સમસ્ત વસ્તુસમૂહગત પ્રન્નપણાનો અભાવ હોવાવડે કરીને જેઓ ‘ અહૈં : ' અને ‘ અન્નન્ત ’છે. એટલે કે જેને એકાન્તરૂપ દેશ, અને અન્ત:-' ગિરિ કે ગુફાના મધ્યભાગ છાના નથી-અજાણુ નથી, તે ‘ ભદ્દોઽન્તર: ' છે. એમ ગન્તના અર્થ સમજવા. અરિહંત આવા અરહાન્તર હાવાથી તેમને- બર ્ન્ત
*
ને નમસ્કાર થાશે.
'
‘બદંત’ પઢને એ પ્રમાણે અર્થ સમજવા. અથવા તે ‘જેએ ઉપલક્ષણથી સમસ્ત પરિગ્રહ રૂપ ‘- દુ:-ઘ: ' છે. અર્થાત્ જેઓને સર્વોપરિગ્રહ ઉપલક્ષણ રૂપ રથ નથી અને જરા આદિ ઉપલક્ષણ રૂપ ‘ અન્ત ’-વિનાશ નથી, તે ‘ થાન્તઃ ' છે, તેવા નમસ્કારને ચેાગ્ય અરહંતને નમસ્કાર થા.’ એ અર્થ સમજવા. અથવા તેા ‘ભરતાનં’ એટલે ક્ષીણરાગપણુ હોવાથી કાઈપણ પદાર્થ માં કાઈપણુ વખત આસક્તિને નહિ ભજનારા એવા
'
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org