________________
૧૮૪ શ્રી શ્રાદ્ધપ્રતિક્રમણ-વદિતુસરની આદર્શ કાને સરલ અનુવાદ અધપર આરૂઢ થયા થકા પિતાના નગરની નજીક આવ્યા. ૧૩૨ તે વખતે વિમલનો પિતા કમલ શ્રેણી, પિતાના પુત્રની સામે આવ્યું. ઉચિતના જાણુ પુરૂષ ઉચિતનું ઉલ્લંઘન કેમ કરે ? ઘ૧૩યો સામે આવેલ કમલશેઠને બંને જણે વિનયથી પ્રણામ કર્યા અને સહુએ સ્નેહપૂર્વક અને અન્ય ક્ષેમકુશલ વિગેરે પૂછ્યું. ૧૩૪ના અશ્વ ઉપર આરૂઢ થએલા તે
ત્રણેયમાં આગળ જતા વિમલને સાગરશેઠે કહ્યું- હે મિત્ર! વિમલ ને સાગરશેઠ બંને નજરે નહિ દીઠું હોવા છતાં પ્રત્યક્ષ દીઠું હવાની જેમ હું
નગર ભણી આવતાં તને ચિત્તને વિષે ચમત્કાર ઉપજાવે તેવું કાંઈક કહું છું, તે માર્ગમાં સાગરશેઠે વિસ્મ- તું સાવધાન મનથી સાંભળ. ૧૩૬. યકારી બીનાનું જણાવવું. “અહિથી થોડે દૂર પાકી કેરીનું ભરેલું એક ગામડીયું ગાડું
ચાલ્યું જાય છે, વળી તે ગાડાને હાંકનાર બ્રાહ્મણ છે અને તે બ્રાહ્મણની પાસે પાણીનું ભરેલું એક પાત્ર (ભુંભલી-બતક) છે; તે બતકને ગાડામાં લાકડી કે પરોણો ભરાવવાના સ્થાને (આડામાં) લટકાવેલી છે ગાડું હાંકનાર તે બ્રાહ્મણ અત્યંત કઢીઓ છે, તેમજ અત્યંત રસી ઝરવાથી પરૂવાળે છે; તે ગાડાને જમણી બાજુ જોડેલ બળદ ગળિયે છે અને ડાબી બાજુએ જોડેલ બળદ ડાબે પગે લંગડો અને ડાબી આંખે કાણે છે તે ગાડું ગાડી નથી) પણ બેલડું છે, તે ગાડાને પાછળ રહીને અડક્યા વિના ચંડાળ હાંકે છે. તેની પછવાડે કોઈની એક રીસાઈને આવેલી વહુ ચાલે છે. તે પણ ડાબા પગમાં ઘારૂં પડેલ ગુમડાવાળી છે, તેમજ શ્રેષ્ઠ લક્ષણવાળી છે, પગમાં જોડા નથી! તેના શરીરે ઘણું આભાર છે! નકકી તે વણિકની જ સ્ત્રી છે ગર્વિષ્ટ છે! ગણિી છે! વિદુષી છે ! અત્યંત નજીકના ટાઈમમાં બાળક પ્રસવવાની છે. પુત્રને જન્મ આપશે! તેના આખા શરીરે કંકુને રંગ લાગેલો છે! બકુલસિરિના પુને મેટ અંબોડો ગુંથેલ છે ! કસુંબાના નવા રંગથી રંગેલી સાડી પહેરી છે! પાછળથી ગાડા સાથે થઈ ગએલી) તે વહુ પણ તે ગાડા પર બેસીને જાય છે! તે પણ ગાડીવાન બેસે તે સ્થાને (ઉધની વળીઓ ઉપરનાં ટુંકા પાટીયાં ઉપર) બેઠી છે અને તે વેલ્લગ ( ઉધની વળીઓ) ઉપર તે ગાડીવાળો બેઠે છે! !! ૧૩૭ થી ૧૪ સાગરશેઠે કહેલી તે વિસમયકારી વાત સાંભળીને વિમલે કહ્યું-આવું અસંગત શું બેલો
છો? સર્વજ્ઞ સિવાય આવું અવિકરિપત-નિશ્ચિત કણ કહી શકે? સાગરશેઠની વાતની ખાત્રી તમારી તે વાતને કે સાચી માને? અથવા (કેવલજ્ઞાન વિના) માટે વિમલ અને સાગર- તમે એ બધુ કેવી રીતે જાણ્યું? અહો તમારી અતિ લાંબી જીભ ! શેઠે કમલશેઠની સાક્ષીએ કે- જે જેમ તેમ વહ્યા કરે છે!!! n૧૪૭-૧૮” સાગરશેઠે વિમસર્વસ્વ હારવાની કરેલી લને કહ્યું- “હું યુગાને પણ અસંગત બેલું નહિ, જે સાચું છે તે
શરત શ્રેષ્ઠ અમામાં સત્યકાર (ખાત્રી) રૂપે છે, અથવા હે મિત્ર! ૧ પૂ. . શ્રી ધર્મવિજયજી મહારાજે અહિ સઘળાને અર્થે સર્પણ કરેલ છે, અને તેમ કરીને પગે સપના - લક્ષવાળી સ્ત્રીને ઉત્તમ લક્ષણવાળી જણાવી છે, તે કયા સામુદ્રિક શાસ્ત્રના આધારે જણાવ્યું હશે કે કમ સણ નાં લક્ષણવાળી નારી વજર્ય ગણાય છે તે તે આબાલવૃદ્ધ પ્રસિદ્ધ છે. ૨ જુહત્તળે .
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org