SearchBrowseAboutContactDonate
Page Preview
Page 488
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી શ્રાદ્ધપ્રતિક્રમણ-વદિત્તુસૂત્રની માશ ટીકાના સરલ અનુવાદ ૩૮૩ જાવજીવપ ત સેવકપણું સ્વીકારવાપૂર્વક શત્રુરાજા અને તેના સવ સૈનિકાને પીડાથી મુક્ત કર્યાં. તેઓ પણ દુ:ખથી મૂકાયા કે–તુર્ત જ દેવકુમાર રાજાને વશ થયા અને નાશી ગયેલા સૈનિકે પણ તે જાણીને વિસ્મિતપણે હર્ષિત થયા થકા તત્કાલ પ્રસન્ન થએલી શાસન- જ પોતાના રાજાને આવી મળ્યા. ધર્મને વિષે તેવી ઉચ્ચકેાટીની દેવીએ દેવકુમાર રાજાને હૃઢતાથી પ્રસન્ન થએલી તે શાસનદેવીએ રાજાને-સવ વ્યાધિ આપેલું. મહાપ્રભાવિક તેમજ વિષને હરનારૂ, ભૂતાદિ સંબધીના સદોષનું નિવારણુ દિવ્યરત્ન ! કરનારૂ, શસ્ત્રબંધક, જલ-અગ્નિ અને વાઘ-વરૂ આદિ દુષ્ટ પશુઓનું સ્તંભન કરનારૂં વગેરે અનેક આશ્ચર્યકારી એવું એક દિવ્યરત્ન, પૌષધ પાર્યા પછી આપ્યું ! એ પ્રમાણે ગાજ્ઞાનાનિ ંૌષધામિત્ર: 'સ્વીકૃત પૌષધત્રતનું યાવજ્જીવન પર્યંત નિષ્કલંકપણે પાલન કરનાર અને પુણ્યપ્રભાવે વિના-પરિશ્રમે જ દુ:ખે નિગ્રહ કરી શકાય તેવા શત્રુના નિગ્રહ કરનાર એવાં તે દિવ્યરત્નને પામેલ રાજાએ સ્વનગરે આવી તે અસીમ મહિમાવાળા રત્નથી સ્વ અને પરને અનેકઉપકારશ કર્યા. એ પ્રમાણે ભવરૂપ વ્યાધિને દૂર કરવા ઔષધ સમાન પૌષધવિધિવડે પ્રબળ પવનની જેમ પાતાની નિખિડ કર્મરૂપી રજને પણ દૂર કરી રાજભયથી એક તસ્કરે નાખી. ॥ ૧ ॥ કેાઈ એક દિવસે ચારની રાત્રિ જેવી શ્યામ દીક્ષા લઈ કલ્યાણ સાધવું, રાત્રિને વિષે કેાઈ એક ચારે, કોઇ શ્રેણીના ઘરમાં ખાતર પાડી ધન ઉઠાવ્યું અને ત્યાંથી લેવડદેવડ કરનાર વેપારીની જેમ નીકળીને માગે મૂળપૂર્વવત્ ધૂર્તવ્યાપારીની જેમ ઉતાવળી ગતિએ જતા તે ચારને દેખીને તેની પછવાડે રાજાના સુભટા શિકારીની જેમ દોડયા. ॥ ૨-૩ ॥ અડપભેર નાશી જવાને અભ્યાસી તે ચાર પણ અતિ ઝડપથી નાસતા નગરની બહાર નીકળ્યા અને ઉદ્યાનની ગીચ ઝાડીમાં ભરાઇ ગયા. ચારની આ રીતિ છે. ॥ ૪ ॥ ઉદ્યાનની તે ગાઢ અંધકારમય ઝાડીમાં ચારના ભયથી પેસવાને અસમર્થ બનેલા તે અતિઘણા રાજપુલટાએ ‘ શત્રુઆવડે નગરને ઘેરો ઘાલવાની જેમ ' તે ઉદ્યાનને ચામેરથી ઘેરી લીધું. ॥ ૫ ॥ તે સ્થિતિમાં ત્રાસ પામતા તે ચાર, સાક્ષાત્ સમતા જેવા એક મુનિને જોઇ ખેલ્યા કે:- હું પ્રભા ! શરણાગત એવા મને પ્રાણીને હિતકારી એવું અભયદાન આપે. ' ॥ ૬ ॥ તે સાંભળી મુનિએ કહ્યું-‘ જો દીક્ષા ગ્રહણુ કરી તેા તે દિવસે જ તને ભય નહિ રહે, એ સિવાય કોઇપણ પ્રકારે તુ : ૧ શ્રી લલિત વિસ્તરાષ્ટ્ર’થના ‘ બાહારુમેતે પાર્થવ્યનિમ: ' પાઠને ( શ્રી અષ્ટકષ્ટમાંના ' ચોષિત: આપ્યંતે પાર્થવ્યનિન: ' પાઠના અ મુજબ ) · શ્રેષ્ઠ સમ્યકત્વ પામ્યા ત્યારથી ' એમ સીધા અ કરવાને બદલે જે નવીના અવ્યવહાર રાશિવાળા નિાદથી પરા વ્યસની ' અવા ઉલટા અથ' કરે છે, તે નવીનાએ અહિં ધડા લેવાના છે કે—‘ જ્ઞાનન્મનિર્પાદિત ” ના જેમ “ દેવકુમારે કેવલી પાસે પૌષધવ્રત લીધુ ત્યારથી માંડીને જીંદગી પ``ત એમ જ સીધા અથ થાય છે, તેમ ‘ બાર મેતે॰' પાઠને પણ વરખેાધી પામ્યા ત્યારથી માંડીને જીંદગી પ્રયન્ત' એ અથ જ સીધા થાય છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005152
Book TitleShraddh Pratikraman Vandittu Sutra
Original Sutra AuthorShrutsthavir Maharshi
AuthorHanssagar
PublisherMotichand Dipchand G Bhavnagar
Publication Year
Total Pages558
LanguageGujarati
ClassificationBook_Gujarati & Paryushan
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy