SearchBrowseAboutContactDonate
Page Preview
Page 301
Loading...
Download File
Download File
Page Text
________________ .૧ થી શ્રાદ્ધપ્રતિ મણ-વંદિત્ત સત્રની મદ કાને સરલ અનુવાદ ચોર પ્રસૂતિ ઉ૫ત્તિના એ અઢારે પ્રકારો કે-તેમાંના કોઈ પ્રકારો “આ ચાર છે' એમ જાવાપૂર્વક ચોર જોડે સેવવામાં આવે તો તે પ્રકારોને સેવનાર પણ ચાર કહેવાય છે. અજાણ પણે સેવાઈ જવા પામેલ હોય તો વ્રત નિદુષિત છે. એ પ્રમાણે ચાર પ્રસૂતિનું સ્વરૂપ કહ્યું આ ત્રીજા વ્રતનો નિર્વાહ વ્યવહારશુદ્ધિ સાચવવાથી જ થઈ શકે છે. દેવડ લેવડ બોલવું ચાલવું વિગેરેમાં મન-વચન અને કાયાની સરળતા રાખવી તે અહિં વ્યવહારશુદ્ધિ સમજવાની છે. આ વ્યવહારશુદ્ધિના ઉપાયે વિગેરે વિસ્તાર મારી (આ ગ્રંથની ટીકાના રચનાર મહર્ષિ શ્રીરત્નશેખર સૂરીશ્વરજી મહારાજની) રચવ શ્રાવિધિની વૃત્તિથી જાણી લેવો. આ વ્રતનું ફલ–“ સવ જનોને વિષે વિશ્વાસ સ્થપાય, પ્રશંસા થાય, સમૃદ્ધિની વૃદ્ધિ થાય, સાહ્યબીની સ્થિરતા થાય અને અંતે સ્વર્ગ તેમજ મોક્ષની પ્રાપ્તિ થાય છે ' કહ્યું છે કે:-“fuત્ત અન્ન ક્ષેત્રમાં દાટેલ કે ખળામાં દાટેલ, અરણ્યમાં, દિવસે અને રાત્રે કે-સાથે લુંટવામાં તે વ્રતધારીના ધનનો નાશ થતો નથી; અૌનું એ ફલ છે. 1 ગમેખાણે-નગરો-દ્રોણમુખ ગ મે-ડંબગમો અને પાને લાંબો કાળ સુધી સ્વામી બને છે, તે આ અચોર્ય વ્રતનું ફલ છે. જરા આ વ્રતનો સ્વીકાર નહિ કરવામાં અને ત્રત સ્વીકારીને તેમાં માલીન્ય ઉપજાવવામાં દુમગીપણું –દાસપણું દરિદ્રતા-દુર્ગતિ વિગેરેનાં ભાજન બનવું પડે છે. કહ્યું પણ છે કે-૩૬ વવ વાળ, ચેરી કરનારા પુરૂ, આ વને વિષે ગધેડાં ઉપર આરે પાય, જનતામાં નિદા પામે ધિક્કાર પામે અને મરણ પર્યન્ત દુઃખ પામે તેમજ પરભવને વિષે નારકીનાં દુ:ખે પામે છે. [૧] “નાયાસો વાર 'નરકથી નીકળીને ચોરીનાજ વ્યસનથી હણાએલા પુરૂષે હજારો લેવો સુધી માછીમાર-વામન લુલા-પાંગળા-બહેરા અને આંધળા થાય છે. ૨. એ પ્રમાણે ચાદમી ગાથાનો અર્થ જણા. આ વનને વિષે વસુદત્ત અને ધનદત્ત નામના પિતાપુનું દષ્ટાંત છે. તે આ પ્રમાણે : - ત્રીજા વ્રત પરત્વે વસુરા અને ઘનત્તનું મનનીય દટાંત. ન્યાયને વિષે શિરેમી ભાવને પામેલ તેમજ વિશાલ સમૃદ્ધિ ધરાવતું હોવાને લીધે પુષ્કળ ગુરુકારી અને ગુ ને સમૂહ જે પરજનોથી વાર પિતનપુર નામે નગર હતું: એ નગરને જિતશત્રુ નામે રાજા હતો. / I તે નગરમાં સર્વ શ્રેણીમાં વિખ્યાત, સમૃદ્ધિમાં દેવ જેવો અને સૌમ્ય માં ચંદ્ર જે સેમદેવ નામે સરવ છો હતો. પરા તે શેઠને ધનવંશ નામે પુત્ર હતો. તે પુત્ર યુવાવસ્થાના વિકારને પામ્યો થકે વ્યસનોમાં આસક્ત થયે અને માતા પિતા આદિ કઈ વડિલને ગણકારે નહિ તેવો અવિનિત ચિત્તવાળો થયે. ર તે જ નગરમાં એક વસુત્ત નામે છિ રહેતો હતું, જે એમદેવ શેઠને મિત્ર હતો આ વસુદત શેઠને ધનદત નામે પુત્ર હતું, જે ઉત્તમ ગુણવંત અને ભકિક પરિણમી હતો / દ્ધિ, પ્રસિદ્ધિ અને વ્યાપારની સિદ્ધિ માં એક સરખા એવા એમદેવ અને વસુદત્ત નામના તે બંને શ્રેણીઓ વચ્ચે પરંપરાથી આવેલ લક્ષમી ની માફક કેઈ અભૂત પ્રીતિ હતી. પા. હવે બઘનને માલીક હોવા છતાં પણ એમદેવ શેઠ વળી પણ ધન ઉપાર્જન કરવા માટે વિદેશ જવામાં પુત્રને અગ્ય જાણીને પોતે મન કરે છે. # ૬ કહ્યું છે કે -તૃણાહા. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005152
Book TitleShraddh Pratikraman Vandittu Sutra
Original Sutra AuthorShrutsthavir Maharshi
AuthorHanssagar
PublisherMotichand Dipchand G Bhavnagar
Publication Year
Total Pages558
LanguageGujarati
ClassificationBook_Gujarati & Paryushan
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy