________________
શ્રી વિજયદેવસૂરતપાગચ્છસંરક્ષક બહુશ્રત-આગમદિવાકર આગાદ્વા૨ક-દયાનથસ્વગતપ. પૂ. આચાર્ય દેવેશ શ્રી આનંદસાગરસૂરીશ્વરજી મહારાજાના પટ્ટપ્રભાવક
ન્યાય-વ્યાકરણવિશારદ સિદ્ધચક્રારાધનાદિ અનેક તીર્થોદ્ધારક
જન્મવિ. સં. ૧ પર કા. શુ. ૧૧ અમદાવાદ,
ગણિપદવિ. સં. ૧૯૯૭ માગ. શુ. ૫
પાલીતાણી.
દીક્ષાવિ. સં. ૧૯૮૪ ઉં. વ. ૬ અમદાવાદ,
પંન્યાસપદવિ. સં. ૧૯૯૭ માગ. શુ. ૯ પાલીતાણી.
વડીયીક્ષાવિ. સં. ૧૯૮૪
જે વ. ૫ અમદાવાદ,
આચાર્યપદવિ. સં. ૨૦૦૭ મહા શુ. ૧૩
સુરત
પૂ. ગુરૂદેવ આચાર્ય
શ્રી ચંદ્રસાગરસૂરીશ્વરજી મહારાજ
જેઓશ્રીના પુણ્યહસ્તે સં. ૨૦૦૮ ના મહા શુદિ ૬ ના શુભદિને પ્રાચીનતીર્થ શ્રીચંદ્રપ્રભાસપાટણના ભવ્યાતિભવ્ય “શ્રી ગજેન્દ્રપ્રસાદ”ની અભૂતપૂર્વ પ્રતિષ્ઠા થયાને પૂ. શાસનકટેકેદ્ધારક મુનિરાજશ્રી હંસસાગરજી મહારાજે તૈયાર કરેલ ચિરસ્મરણીય શિલાલેખ, તે દૈવીપ્રસાદે આ પૂ. ગુરુદેવશ્રીની યશોગાથા સ્તવી રહેલ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org