SearchBrowseAboutContactDonate
Page Preview
Page 26
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૧ ● से किं तं लोगुत्तरिअं भावावस्सयं ?, जण्णं इमे समणे वा समणी वा सावओ वा साविआ वा तश्चित्ते, સમ્મેળ, તહેશે, સાવસિપ, પત્તિવ્યવસાળે, સદોષો, સવ્પલાળે, સદમાયળામાવિવ, अण्णत्थकत्थइ मणं अकरेमाणे, उभओकालं आवरसयं करेंति से तं लोगुत्तरियं भावावस्सयं, કે તું નોબળમતો માવાવસયં, તે તું માયાવસય । ( સૂ ૨૭ ) ( દે. લા. પા. ૩૦) ( આ પાર્ટમાં ‘જૅ’ વાકયાલંકાર શબ્દ છે. ‘ લ’ એટલે જે આ શ્રમણુ-શ્રમણી-શ્રાવકશ્રાવિકા ‘ તાિં ' એ આદિ વિશેષણાથી વિશિષ્ટ હાને ઉભયકાળ પ્રતિક્રમાદ આવશ્યક કરે છે, તે ‘હોર્દાષ્ઠ માવાવય ' જાણવું, એમ સબંધ લેવા. તેમાં તપ વગેરે કા સહન કરે તે શ્રમન=સાધુ, શ્રમળી=સાવી, સાધુ સમીપે શ્રાવકની સામાચારી સાંભળે તે શ્રમળોસ=શ્રાવક, શ્રમળોવાસિા=શ્રાવિકા, ‘ ચિત્ત 'તે આવશ્યકમાં જ સામાન્ય ઉપ ચાગરૂપ ચિત્ત છે જેનુ, રતન્મનઃ ' તે આવશ્યકમાં જ વિશેષ ઉપયોગરૂપ મન છે જેનુ, ‘તહેરૂચ ’ તે આવશ્યકમાં જ શુભ પરિણામ રૂપ લેશ્યા છે. જેની, ‘જતધ્વનિતસાત અધ્યવસાયંત' તે આવશ્યકમાં જ માનસિક સંકલ્પ-વિચાર છે જેના એટલે કે-તાતષિત્ત, તાસમન અને પહેયા યુક્ત ભાવને લીધે જ તે આવશ્યકને વિષે ક્રિયા પ્રાપ્ત કરવા સંબંધી વિચાર છે જેના ( એ રીતે ‘સચ્ચલિત ’ વિશેષણવાળા શ્રાવક, આવશ્યકમાં તીવ્ર અધ્યવસાયવાળે હાય છે, તેથી ) ‘ પૌત્રાધ્ધવજ્ઞાન પ્રારંભકાળથી માંડીને દરેક ક્ષણે તે આવશ્યકમાં અધિક આગળ જનાર પ્રયત્નવિશેષરૂપ ભાત્મપરિણામ છે જેના, કતર્થોપચુત્ત ’ તે આવશ્યકના અર્થમાં ઉપયોગવાળા, અર્થાત પ્રશસ્તતર એવા સવેગભાવથી=મેાક્ષા ભિલાષથી વિશુદ્ધ થતા પ્રત્યેક સૂત્રમાં અને પ્રત્યેક ક્રિયામાં અર્થ'ના ઉપયેગ રાખનાર, તર્ષિંસરળ ' તે આવશ્યકમાં તે આવશ્યકને સાધી આપે તેવાં શરીર-રહરણ ચરવળા) અને મુખવસ્ત્રિકાદિ સાધનાને જેને યથાચિતપ્રવૃત્તિમાં-કિયામાં વાપરવા જોડલા હાય તેવા, તદ્ભાવનામાવિત ' તે આવશ્યકના અંગાંગીભાવથી ભાવિત; એટલે કૅ-આવસ્યકના અન્યવચ્છિન્ન કહેતાં અખંડ એવા પૂર્વ પૂતર સંસ્કારની ક્રી કરીને તે અનુષ્ઠાન કરવારૂપ ભાવના વડે ભાવિત એવા અન્યાન્યભાવવર્ડ પરિણત આવશ્યક અનુષ્ઠાનનાં પરિણામવાળા, પ્રસ્તુતતિજતો=આ દરેક ભાવા છે તેા મારે આવશ્યક છે, એ પ્રમાણેના નિશ્ચયથી ) ૯અન્યત્ર દુધિમનોડવુવન' પેાતાનાં મનને ખીજી કાઈ પણુ ખાખતમાં નહિ શકતા, ઉપલક્ષણથી વચન અને કાયાને પણ બીજે નહિ વાપરતે સવાર અને સાંજની સધ્યામાં જે આવશ્યક કરે તે લેાકેાત્તર આવશ્યક કહેવાય છે, અથવા તેા ભાવને આશ્રાને લેાકેાત્તર ભાવાવશ્યક કહેવાય: અર્ડિ ભાવ શબ્દના પ્રયાગમાં પણ કાર્યની સિદ્ધિમાં નિશ્ચયે કરીને ઉપકારી હાવાથી તેનું આવશ્યકપણું છે; અને તે આવશ્યક તરફ ઉપયાગરૂપ પરિણામને સદ્ભાવ હોવાથી તે આવસ્યકનું ભાવપણું છે. સુહપત્તિ પલેાવવી-રજોહરણુ (ચરવળા) વાપરવું વગેરે ક્રિયા સ્વરૂપ દેશ વિભાગનું આગમપણું નહિ હાવાથી તેનું આ આવશ્યકમાં ‘નેઆગમ' પણું કહેલું છે. " Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005152
Book TitleShraddh Pratikraman Vandittu Sutra
Original Sutra AuthorShrutsthavir Maharshi
AuthorHanssagar
PublisherMotichand Dipchand G Bhavnagar
Publication Year
Total Pages558
LanguageGujarati
ClassificationBook_Gujarati & Paryushan
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy