________________
૨૩૮
શ્રી શ્રાદ્ધપ્રતિક્રમણ-વદ્રિત્તસૂત્રની આદર્શ ટીકાના સદ્લ અનુવાદ
નથી? અથવા તે આપણું વિષ્ણુકાનુ ભાજન રાજાજીને કેવી રીતે અને કયાંથી રૂચે અથવા તા તમારા મહેલમાં રહેલ કોઇ વસ્તુ, રાજનાં ચિત્તમાં ચમત્કાર ઉપજાવી રહેલ છે. અથવા તા મોટા પુરૂષો અ૫ક્ષુધાવાળા હોય છે!' ધૃષ્ટાની શું ખેદ્યજનક બુદ્ધિ ? !! ૨૩૭ થી ૨૩૯ II એ સ્થિતિમાં રાજા સંશય અને વિસ્મયતાને અને અનંગદેવ હાસ્યને ધારણ કરી રહ્યે સતે પાતાલસુંદરીએ સંતપ્ત કરેલને પછીથી આપવાની જેમ રાજાને સાકર નાખેલું દૂધ આપ્યું! ॥ ૨૪૦ ૫ તે દૂધ, મુનિની જેમ સ્વાદ લીધા વિનાજ પીઈને રાજા સર્વર ઉચો અને તાંબુલ દૃકુલ, આભૂષણા વિગેરે અન ગદેવે જે કાંઈ પહેરામણી તરીકે આપ્યું તે લઇને ત્યાંથી ચાલ્યેા. ૫૨૪૧૫ રાજાએ, ઓળખાણુ માટે જે સાડી ઉપર આસામણુના છાંટા નાખ્યા હતા તે સાડી બદલાવીને તે સાડી જેવીજ બીજી સાડી પહેરીને પાતાલસુંદરી પણ તુરતજ ભોંયરામાં પહાંચી ગઇ અને સુરંગનું સુખ પણ અધ કરીને શય્યામાં સુઇ ગઇ ! ૫ ૨૪૬૫ શકિત મનવાળા રાજા સર્વે તાળાં ઉઘાડીને જેવામાં ભોંયરામાં જાય છે તેવામાં તેણે પાતાલસુદરીને સુખે સુતેલી દીઠી ! ॥ ૨૪૩ ૫ દંભથી આળસ-મગાસાં વિગેરે ખાવાપૂર્વક તેને ઉઠાડીને રાજાએ તેને ખીજું વજ્ર આપ્યું અને તેણે પહેરેલું વસ્ર મણિના પ્રકાશમાં જોવા લાગ્યા. ૫ ૨૪૪ ૫ શુદ્ધ મનની જેમ તે વસ્ત્રમાં તેણે અલ્પ પણુ ડાઘ દીઠા નહિ; આથી નિ: રાજાના વાળાવા પૂર્વક શકિત ખનેલ રાજા તેણીના જોડે પ્રથમની જેમ જ વિલાસ કરવા પાતાલ સુંદરીની પરદેશી લાગ્યા. ॥ ૨૪૫ ૫ ખરેખર પૂત્તો વડે ધૃતાથી કાઈ એવું જ અનંગદેવ સાથે વિદાય! ધૃત્ત ચરિત્ર કરાય છે કે-જે અસત્ય હાવા છતાં સત્ય કરતાં પણુ અધિક જણાય છે ! li ૨૪૬ ! રાજાને એ રીતે ઠગવાથી અત્યંત ગવ કરતી થકી અનંગદેવ પ્રતિ અતિ રાગ ધરતી તેને કહેવા લાગી કે–તૈયાર થઇ જાવ, આપણે ખીજા દેશમાં જઇએ. સામે ઉત્તર આપી શકવાની તાકાત નહિ હોવા છતાં પણ અન ંગદેવ માલ્યા હું પંડિતે! શું રાજા નહિ જાણે? તે માલી કે-શુકાને બીકણુની જાત કહી છે તે યુક્ત છે. હું ત્યારેજ પંડિતા કે જ્યારે રાજા ણુ મને મેકલવા સારૂ ખરાખર આવે: માટે સમુદ્ર ઉલ્લંઘવાને સમર્થ એવાં ઘણાં વહાણેા તૈયાર કરાઃ ॥ ૨૪૭ થી ૪૯ ૫ સ વેપાર સમેટી લે, લેણુ હાય તેટલું ઉઘરાવી લેા અને કોઇ પણ જાતના પ્રતિષ’ધ વગરના ખની જાવ, કે—જેથી તે પછી તમને બુદ્ધિ આપું. ॥ ૨૫૦ !' અતિકાયર હોવા છતાં કેદીનાં અંધનોથી ઝકડાએલની જેમ ખીતા તે સાવહુ તેણીએ કહ્યું તેમ તૈયાર થયા! શ્રીમુખા કામિજનાને ધિક્કાર હા: ॥ ૨૫૧ ૫ કહ્યું છે કે—મૂઢ માણસ, ચપણમાં માતૃમુખા હેાય છે, યુવાવસ્થામાં સ્રીમુખે। હાય છે અને વૃદ્ધાવસ્થામાં પુત્રમુખા હેય છે, કર્દિ આત્મસુખા હાતા નથી. ॥ ૨૫૨ ।।
॥
ત્યારબાદ તેણીએ કહ્યું-‘મારા પિતાએ મને તેડાવ્યે છે' એ પ્રમાણે કારણ ઉભું કરીને અને તે કારણ રાજાને ઘણી ઘણી રીતે પૂછીને ' એટલે-કે ‘ આપ આજ્ઞા ફરમાવા તે જ જઈ શત્રુ’ વિગેરે પ્રકારે પમ આજ્ઞાંકિતની જેમ ઘણા વિવેક કરીને-રાજા ૧પ્રસન્ન થાય એટલે ૧-પલ ।
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org