SearchBrowseAboutContactDonate
Page Preview
Page 414
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી શ્રાદ્ધપ્રતિક્રમણ-વંદિત્તસત્રની આકરી ટીકાને સરલ અનુવાદ ૩૦૯ -ચલ યું અથવા વસ્ત્રાદિ સુકવ્યાં હોય, નીલ-કુલ-કુંથું વગેરેથી વ્યાપ્ત ભૂમિ પર અવશ્રામણ (ઓસામણ ) વગેરે ઢળ્યું હોય, યતના વિના બારીબારણને ભગળ વા-ઉઘાડયાં-–બંધ કર્યા હોય, વિના પ્રજને પુષ્પ-પત્ર વગેરે ચૂટયાં હોય ખડી-માટી-ગેરૂ વગેરે ચળ્યાં-- ચાં-મસળ્યાં હય, તાપણી કરી હોય. ગાય વગેરે પશુઓને શસ્ત્રથી ઘાત કર્યો હોય, નિષ્ફરપણે માર્મિક બેલાયું હોય, હાસ્ય-નિંદા વગેરે કર્યું હોય, રાત્રે અથવા દિવસે જીવયતના સાચવ્યા વિના” સ્નાન-કે સંસ્કાર-રાંધવું-ખાંડવું–દળવુંદવું-માટી વગેરેને મસળવું-લેપ કર, વસ્ત્ર વાં-પાણી ગાળવું વગેરે પાપાર કરેલ હોય: એ સર્વ પ્રમાદાચરણ છે. તથા અયતનાએ લેમ વગેરે કાયાં હોય તેને રાખ ધૂલ વગેરેથી ઢાંક્યા ન હોય તે તે પણ પ્રમાદાચરણ છે કારણ કે-તે નહિ ઢાંકવાથી તેમાં સંમૂછિમ મનુષ્યની ઉત્પત્તિ અને તેની વિરાધના વગેરે મહાદોષને સંભવ છે. શ્રી પન્નવણુજી સૂત્રમાં (આર્ય શ્યામાચાર્યો) કહ્યું છે કે- “હે ભગવાન! સંમૂછિમ મનુષ્ય કયાં ઉપજે? હે ગૌતમ! અઢી સંમૂછિમ મનુષ્યનાં દ્વીપ અને તેની અંદરના બે સમુદ્ર મળીને ૪૫ લાખ એજન ચૌદ ઉત્પત્તિ સ્થાને પ્રમાણમાં મનુષ્યક્ષેત્રમાં રહેલ ૧૫ કર્મભૂમિ ૩૦ અકર્મભૂમિ અને ૫૬ અંતદ્વીપમાં ગજ મનુષ્યના (૧) ઉચ્ચાર (ઝાડા)નેવિષે, (૨) પ્રશ્રવણ (મૂત્રને વિષે, (૩) લેખ્રમાં, (૪) લીંટમાં, (૫) વમનમાં, (૬) પીત્તમાં, (૭) વીર્યમાં, (૮) રૂધિરમાં, (૯) વીર્યને વેરાયલા પુગમાં, (૧૦) મૃત કલેવરમાં, (૧૧) સ્ત્રી પુરૂષના સંગમાં, (૧૨) નગરની ગટરોમાં, (૧૨) ગામની ખાળમાં અને (૧૪) સર્વ પણ અશુચિસ્થાનમાં “સંમૂછમ મનુષ્ય આંગળના અસંખ્યાતમાં ભાગની અવગાહના (શરીર વાળાઅસંઝિ-મિથ્યાદષ્ટિ–અજ્ઞાની અને સર્વપર્યાપ્તિએ અપર્યાપ્તા” ઉત્પન્ન થાય છે અને મરણ પામે છે.” - તથા ગાતા-ગાતચ' મળેલાં પાપાશ્રય સ્વરૂપ શસ્ત્રાદિને અને મલ-મૂત્ર વગેરેને ફસપણે સિરવે નહિ તે તે પણ પ્રમાદાચરણ છે. શ્રી ભગવતિજી સૂત્રમાં કહ્યું છે કે હે ભગવંત! જે મનુષ્ય, ધનુષ લઈ–બાણ લઈ-ધનુષ્યમાં ચઢાવી તે શસ્ત્રાદિ નહિ સિરા- બાણુને ઉચે કે કે તેમાં જે પ્રાણને હણે તે વખતે તે મનુષ્યને વવાથી શસ્ત્રાદિ રહિત કેટલી કિયા લાગે? હે ગૌતમ! તેને પાંચ કિયા સ્પર્શે છે-લાગે છતાં પાપાશ્રવ ! છે. એ રીતે ધનુ.પૃષ્ઠ-જીવા (દરી )-બાણનું મૂળ ( ભાથું) બા-બાણનું પીછું અને તેનાં ફળાંને પણ પાંચ-પાંચ કિયા લાગે છે શં%ા-બાણ ફેંકનાર પુરૂષને તે શરીર વગેરેને વ્યાપાર દેખાતે હોવાથી પાંચ ક્રિયા - ૧ “તે તેર અચરથાન ઉપરાંત બીજા પણ મનુષ્ય સંસર્ગથી જે કાઈ અશુચિસ્થાને હોય તે સર્વ અશુચિસ્થાનને વિષે' એમ શ્રી પન્નવણાજીની વૃત્તિમાં કહ્યું છે. ૨ અહિં પૂ. ઉપા. શ્રી ધર્મવિ મહારાજે આત' શબ્દનો અર્થ “અપ્રાપ્ત કરેલ છે તે વિચારણીય છે, ૩ વહિં વિસરિઆહિં= BEબાપુ, આદિજાળિયાદ, વાણિયા, પરિવાવાળા, વાળારંવાથવિરિયા એટલે કે-કાયિકી, અધિકરણિકા, પ્રાદેશિકી, પારિતાપનિકી અને પ્રાણાતિપાતિકી એ પાંચ ક્યિા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005152
Book TitleShraddh Pratikraman Vandittu Sutra
Original Sutra AuthorShrutsthavir Maharshi
AuthorHanssagar
PublisherMotichand Dipchand G Bhavnagar
Publication Year
Total Pages558
LanguageGujarati
ClassificationBook_Gujarati & Paryushan
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy