SearchBrowseAboutContactDonate
Page Preview
Page 92
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી વસિઝમ્બાથ રાત્રિ કે ઘણા પણ અહેરાવ પથત સર્વથી કે દેશથી” ત્યાગ કરવા તરીકે સ્વીકારાય છે. આ વ્રતના પાલનમાં શ્રમણ-જીવનને આંશિક અનુભવ પ્રાપ્ત થતો હોવાથી એ રીતે આ વ્રત તે ધર્મને “ઉં ” પણ કરે છે, તેથી આ વ્રતનું (અષ્ટમી આદિ પર્વદિને તે ખાસ કરવા લાયક એવું) “ૌષધ' નામ વ્યુત્પત્તિથી બને છે. આ વ્રતમાં રહેવું તેનું નામ પવાસ કહેવાય છે. પૌષધવડે આત્માનું અવસ્થાન કરવું તેનું નામ પૌષધો પવાસ, અથવા તે અષ્ટમી આદિ પર્વદિને ઉપવાસ કરે તે પણ પાષધપવાસ કહેવાય છે. આ દરેક વ્યુત્પતિ અર્થે છે, પરંતુ તે પૌષધોપવાસ શબ્દની જે પ્રવૃત્તિ છે તે તે આહાર-શરીરશોભા અબ્રહ્મચર્ય અને સાંસારિક વ્યાપાર એ ચારે પ્રકારના વર્જનમાં છે, પૌષધના ચારે પ્રકારેમાંના એકેક પ્રકારના દેશથી અને સર્વથી એમ બબ્બે ભેદ છે. જેમ કે-આહારપૌષધ, એકાશનનવી વિગેરેથી થાય તે દેશથી આહાર પૌષધ, અને અહોરાત્ર ઉપવાસથી થાય તે સર્વેથી આહાર પૌષધ કહેવાય છે. એ પ્રમાણે શરીરસરકાર આદિ ત્રણ ભેદો પણ દેશથી અને સર્વથી જાણવા. આ પૌષધવ્રત, સંયોગી અને અસ યોગી એવા ૮૦ ભાગે થાય છે. એટલે કે–આ દેશથી અને સર્વથી કરાતા વ્રતના સંયોગી અને અયોગી એવા એકેક ભાંગાના પેટા ભાંગા કુલ ૮૦ થાય છે, અને તે આ પ્રમાણે પૌષધવતના ૮૦ ભાંગાની સમજ એક વર્ષના ૮ પેટા ભાંગ-આહારપૌષધ દેશથી ૧, શરીર સત્કાર પૌષધ દેશથી ૨, બ્રહ્મચર્ય પૌષધ દેશથી ૩, અવ્યાપાર પૌષધ દેશથી જ, અને તે રીતે તે ચાર પ્રકારના સર્વથી પૌષધના પણ ૪ ભાંગા થાય છે, તે સર્વે મળીને અગી ૮ ભાંગા થાય છે. એક દિવાળી ભાંગાના ૨૪ પિટા ભાંગા-આહાર શરીર છે, આહાર બ્રહ્મ ૨, આહાર અવ્યા ૩, શરીર બ્રહ્મ ૪, શ૦ અવ્યા૦૫, બ્રઅa૦ ૬ઃ આ પ્રમાણે એક આહારાદિ પાષધના દિકસંગે ૬ ભાંગા થાય છે. એ પ્રમાણે બનતા તે છ એ ભાગમાંના દરેકના-“આહાર દેશથી શરીર દેશથી ૧, આહા દેશથી શરીર સર્વથી ૨, આહાર સર્વથી–શરીર દેશથી ૩. અને આ૦ સર્વથી-શ૦ સર્વથી ૪” એમ ચાર–ચાર ભાંગ કરતાં દિકસંગી ૨૪ પેય ભાંગા થાય છે. . એક ત્રિકક્ષા ભાગાના ૩ર પેટા ભાંગા:- આશ૦બ્ર૧, આ શ૦ અવ્યા ૦૨, આ બ્રહ અવ્યા૦૩, શ૦૦ અત્યાજ” એ પ્રમાણે ( આહાર આદિ ૪ પૌષધના ) ત્રિકસંગી ચાર ભાંગા થાય છે. એ પ્રમાણે બનતા તે ત્રિકસંયોગી ચાર ભંગામાંના એકેક ભાગાના વિયોગ આઠ-આઠ પેટ ભાંગા થાય છે. અને તે આ પ્રમાણે - ૧, દેદસ૨ દેસ૩, દેસસ, સબેન્બ૦૫, સદેસ૬, સ,સદેહ૭, સસસ ” આ પ્રમાણે આહાર પૌષધ, શરીરસત્કાર પૌષધ અને બ્રહ્મચર્ય પો ના પ્રશમના ત્રિકસંયોગી ભાંગાના આઠ ભાંગા થાય છે. એ જ રીતે “ આશ૦ અવ્યા” તરીકેના બીજા ભાંગા આદિ ત્રણ ત્રિકસંગી ભાંગાના પણ દરેકના ૮-૮ ભાંગ કરવાથી કુલ ત્રિકસંયોગી ટુર પેટા ભાંગા થાય છે. - એક ચતુર ભાંગાના ૧૬ પેટા ભાગા –આશ૦બ્રઅવ્યાએ તરીકે ચતુઃસંયોગી એક જ ભાંગે થાય છે. તેમાં દેશથી અને સર્વથી ગણતાં ૧૬ ભાંગા થાય છે. તે આ પ્રમાણે - દે દે દે ૧, દે દેસ૨, દેદે સદે.૩, દે દે સસ૦૪, દેસÈÈ૫, દેસ દેસ૬. દેસસ દે ૭, દેસસસ ૯, (અહિં સુધી પૌષધના ૭૨ ભાંગા થાય છે, તે મુજબ વર્તમાનમાં પૌષધની તે ૭૨ મા ભાગે પ્રવૃત્તિ છે.) સદે દે દે ૯. સદેદેસ ૧૦, સદે સદે ૧૧, સદે સસ૦૧૨, સસ દેદે ૧૩, સોસ, દે સ૦૧૪, સસસ દે ૧૫, અને સસસસ ૬ઃ અહિં સુધી પષધના કુલ ૮૦ ભગા થાય છે. (પ્રાચિક શ્રાવતી પૌધિવત આ ઍડી ભાંગે પ્રતિ હેવા સંભવ છે, પરંતુ) વર્તમાન-સામા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005152
Book TitleShraddh Pratikraman Vandittu Sutra
Original Sutra AuthorShrutsthavir Maharshi
AuthorHanssagar
PublisherMotichand Dipchand G Bhavnagar
Publication Year
Total Pages558
LanguageGujarati
ClassificationBook_Gujarati & Paryushan
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy