SearchBrowseAboutContactDonate
Page Preview
Page 283
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૭૮ શ્રી શ્રાદ્ધપ્રતિક્રમણ-વંદિત્તત્રની આદર્શ ટીકાને સરલ અનુવાદ સાંભળીને વિસ્મય પામવાની સાથે ખેદ પામે, અને કો. ૩૨ા રાજાએ તે પૂર્વેને જલદિ જાણવા-ઓળખી કાઢવા સારૂ કેટવાળને ઠપકાપૂર્વક તાકીદ આપી: રાજાના કોટવાલને પણ કેટવાલે કહ્યું-“હે દેવ! સાત દિવસની અંદર તે ધૂર્તન લાવી ઠ ! આપીશ. જે સાત દિવસની અંદર પકડીને ન લાવું તે મને આપની ઈચ્છા મુજબ દંડ કરજે.' ત્યારથી લઈને તે જ કાર્યમાં સર્વ પ્રકારે ઉદ્યમશીલ બનેલો કોટવાલ, તે ધૂને ચોરની જેમ શોધવા લાગે. ૩૪ . કેટવાલની તે પ્રતિજ્ઞા સાંભળીને ધૃત્ત પણ તેવી જ સામી પ્રતિજ્ઞા કરી કે જે સાત દિવસની અંદર કોટવાલને ઠગે. [એ રીતે સાત દિવસ સુધીમાં કેટવાળના હાથે નહિ પકડાયેલ] તે ધૂર્ત, સાતમા દિવસે તે કોટવાલના ઘેર ગયો અને તેની પ્રિયાને કહ્યું કે “તારે સ્વામી શરત પ્રમાણે સાત દિવસમાં ધૂર્તને પકડીને લાવ્યા નહિ હોવાથી કેપ પામેલા રાજાએ તેને મજબુત બંધનથી બાંધે છે અને હમણું રાજ પુરૂષે, આ ઘરે પણ આવે છે. તારા સ્વામીએ મને ભૂસંજ્ઞાથી અહિ મોકલ્યા છે. માટે ઘર છોડીને તું જલદી ભાગી જા-ભાગી જાઃ કે-જેથી તે દોના હાથે તું પણ ચડે નહિ!” | ક૫-૩૬-૩૭ ધૂર્તની તે વાત સાંભળીને કેટવાળની ને સ્ત્રી બીચારી ભયભીત થઈને ઘર સૂનું મૂકીને નાઠી ! ધૃત્ત પણ ઘરનું સર્વસ્વ-સમસ્ત ધન લુંટીને પિતાને ઘેર ગયે! . ૩૮ છે ત્યાર બાદ પિતાનું ઘર લુંટાઈ ગયું જેઈને પિતાની સ્ત્રીને શોધતે વિલ બનેલો તે કોટવાળ સર્વને હાંસીનું પાત્ર થયે! ૩૯ છે. ત્યાર બાદ કામ પતાકા નામની ગણિકાએ તે ધૂર્તને પકડવાની પ્રતિજ્ઞા કરી: આ એ પછી કામ પતાકા વાત સાંભળીને અન્ય દેશનો વેષ પહેરી તે ધૂર્ત તે ગણિકાને ઘેર ગણિકાએ પ્રતિજ્ઞા કરી, જઈને તેને કહેવા લાગ્યો કે- “આજે અહિં સાર્થવાહ આવે છે, તે તે પૂર્વે તે ગણિકાને તેણે આ પાંચસે સેળ ટંક તને મોકલ્યા છે અને તું તેને લેવા પણ ઠગી ! સારૂ સામે આવ.” I ૪૦-૪૧ ધિક્કાર છે - ક્ષોભને કે જેથી પિતાનું કાર્ય ભૂલેલી તે ગણિકા તે ઘન લઈ ધૂર્તની સાથે સાર્થવાહની સામે ચાલી ! ! ૪૨ છે તેને લઈને ધૂર્ત, નગર બહાર ગયો અને કહ્યું- હે સ્ત્રી ! સાવહ અહિં આવે છે ત્યાં સુધી આ પાણીની પરબમાં બેસ, ૪૩. ધૂર્તના કહેવા મુજબ ગણિકાને ત્યાં બેઠાં સિંહના જેવી ભયપ્રદ રાત્રિ પડી. આથી ત્યાં ધૂર્તની સાથે રહી: ગાઢ નિદ્રાથી ઘેરાઈ એટલે તેણે કંચન અને મણિનાં જે સારભૂત આભૂષણો પહેર્યા હતાં તે સઘળાં ઉતારી લઈને ધૂર્ત ચાલ્યો ગયો ! આથી તે ગણિકાની નગરમાં હાંસી થઈ ! ૫ ૪૪-૪૫ | ત્યારબાદ હાર્તા એવી કામસેના નામની ગણિકાએ તે ધૂર્તને ત્યારબાદ મહાધુર્તા પકડવાની પ્રતિજ્ઞા કરી. એટલે ધૂર્ત, પંડિતની શાલાએ ગયે એવી કામનાઓ અને પંડિતને કહેવા લાગ્ય-હે પંડિત ! જદિ દ્વાર ઉઘાડીને પ્રતિજ્ઞા કરી તો તે ઠગે આ ઉત્તમ પુસ્તક લે: પંડિતે પણ કહ્યું, નકકી તે ધૂર્ત છે. ૪૬તે કામસેનાને પણ ઠગી ! ૪૭ છે એમ કહીને પંડિતે દ્વાર ઉઘાડ્યું નહિ એટલે ધુત્તે કહ્યું Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005152
Book TitleShraddh Pratikraman Vandittu Sutra
Original Sutra AuthorShrutsthavir Maharshi
AuthorHanssagar
PublisherMotichand Dipchand G Bhavnagar
Publication Year
Total Pages558
LanguageGujarati
ClassificationBook_Gujarati & Paryushan
File Size19 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy