SearchBrowseAboutContactDonate
Page Preview
Page 346
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી શ્રાદ્ધપ્રતિક્રમણ-વંદિત્તસૂત્રની આદર્શ ટીકાને સરલ અનુવાદ ૨૪૧ નાખે છે અન્યથા આ પ્રમાણે વિલાસ કેમ કરે? | ૨૮૩ ધિક્કાર છે કે જે દુછાએ દુષ્ટતાથી એ પ્રમાણે રાજાને અને સાર્થ વાહને છોડી દીધેલ છે તે મને કેમ વશ રહેવાની ? કેણ જાણે કે તે મને પણ શું કરશે ? ૨૮૪ . એ પ્રમાણે સુકંઠ વિરક્તસમુદ્રમાંથી સદભાગ્યે ચિત્તવાળે થયે છતાં ભયથી તેને અનુસરતો કે શાકિનીના સિંહલદ્વીપે નીકળેલા પાસમાં પડેલની જેમ કેટલોક કાલ વહન કરવા લાગ્યો. મેં ૨૮૫ / અનંગદેવે ભવનિવેદ- [ હવે સમુદ્રમાં પડેલ સાર્થવાહ અનંગદેવનું શું થયું? પામી ચારિત્ર ગ્રહણ તે જોઈએ. ] તે સાર્થવાહ સમુદ્રમાં તણાતે ભાગ્યવશાત કરવું અને ત્યાં સુકંઠને ભવ્યાત્મા જેમ શ્રી જિનધર્મ પામે તેમ કયાંથી પણ પાટીયું અકસ્માત્ મિલાપ, પામ્યો. . ૨૮૬ છે અને શુભ કર્મથી હોય તેમ પાટીયા સહિત ઉછલતાં મોજાંથી પ્રેરાએલ તે સાર્થવાહ સિંહલદ્વીપે આવી પહોં! ત્યાં સ્વસ્થ થઈને વિચારવા લાગે કે-જે પાપિછાને માટે મેં સ્વામિદ્રોહ વિગેરે અકૃત્ય પણ કર્યું તેણીનું આવું વર્તન? અથવા તે તેને તે શોભતું છે. તે ૨૮૭-૮૮ કહ્યું છે કે-જેને માટે પિતાના સ્વામીની પણ વંચના કરી હોય, મહાન્ અકાર્ય પણ કરવામાં આવ્યું હોય, જીવ પણ આપવામાં આવ્યો હોય તે સ્ત્રી પણ ફીટે છે! ૨૮૯ આવી સ્ત્રીમાં આસક્ત થઈને કામની અંધતાને લીધે મૂઢમનના બનેલ મને ધિક્કાર છે. આ ઘેર પાપથી હું કેવી રીતે છૂટીશ? ૨૯૦ મે એ પ્રમાણેના ઉદ્દેશથી થએલ ભવવૈ ગ્યને લીધે ધીર બનેલા તે સાર્થવાહે સદ્દગુરૂની પાસે ચારિત્ર થાણું કર્યું અને તેને નિર્દોષ ણે પાળવા લાગે છે ૨૯૧ . તે વખતે દેવવશાત્ તે વહાણે પણ ત્યાં જ આવ્યા! કહ્યું છે કે જેને વિષે શંકા હોય તેને જ ભેટો થઈ જાય. પ્રાય. વાગ્યા ઉપર જ ઘા વાગે ૨૯૨ તે મુનિ રહેલ છે તે ઉદ્યાનમાં આ સુકઠે અને પાતાલકુંદરીએ કોડા કરતાં સહસા તે મુનિને દીઠા ! તેથી સુકંઠ વિસ્મય, મેદ, અને લજજાથી મંદ બની ગયું ૨૯૩ . અને મોટાભાઈ મુનિ પાસે પિતાનું ચરિત્ર પ્રકટ કરીને અને “સમુદ્રમાં પડ્યા પછી તમને શું શું થયું? અહિં કેવી રીતે આવ્યા અને આ ચારિત્ર કેવી રીતે સ્વીકાર્યું ? વિગેરે તેમનું ચરિત્ર પૂછીને સંસારથી વિરક્ત ચિત્તવાળા બનેલા તે સુકઠે મુનિને સમ્યકારે ખમાવ્યા ! સજજનેનું આ ચરિત્ર હોય છે. તે ર૯૪ મુનિની સાથે સુકંઠને મળી ગએલો જોઈને શંક્તિ મનવાળી પાતાલ સુંદરી એ તેને પણ છોડીને ત્યાંથી વહાણોને ઉતાવળે હંકારાવી મૂક્યા પાતાલરાંદીના મૂળ અને તે પાપિણી બીજ, દ્વીપે પહોંચી ! ર૯પણા ત્યાં પણ લજજાપતિ જયન્ત રાજાની હીનપણે સ્વેચ્છાચારિણી બનેલી તે જીદગીભરને માટે વેશ્યાપણું દીક્ષા અને ટૂંકમાં કરીને નરકે ગઈ. બહુ પાપિકા તે પાતાલસુંદરી ઘણા ભ ભમશે સક્તિપદની પ્રાતિ ! | ૨૯૬ છે. અત્યંત વૈરાગી બનેલ સુકંઠે પણ ઉત્કંઠાથી દીક્ષા ગ્રહણ કરી અને તે બંને ભાઈ-મુનિઓ દેવલેકે ગયા: જલદી ૧ વૈરિળ x Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005152
Book TitleShraddh Pratikraman Vandittu Sutra
Original Sutra AuthorShrutsthavir Maharshi
AuthorHanssagar
PublisherMotichand Dipchand G Bhavnagar
Publication Year
Total Pages558
LanguageGujarati
ClassificationBook_Gujarati & Paryushan
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy