SearchBrowseAboutContactDonate
Page Preview
Page 434
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૯ શ્રી આદ્ધપ્રતિક્રમણ-વદિત્તુત્રની આ ટીકાના સરલ ગ્યનુવાદ તળીયાંની ઉપરના ભાગ ફરકે તેા સ્થાનના લાભ થાય અને જંઘા ફ્કે તા થાડું પગે ચાલવું પડે. ।।૨૩૧ થી ૩૬॥ આ અંગવિધા-એકલા પુરૂષને તેમજ સ્ત્રીવાળા પુરૂષને જમણી બાજુ અને એકલી સ્ત્રીને તેમજ પુરૂષવાળી સ્ત્રીને ડાખી ખાજી યથાક્ત ફૂલવાળી છે. ૨૩૭ના હવે કુસુમશ્રીને નિર્ણય કરવાની ઇચ્છાવાળા તે કુમાર કુક વેશ્યાને ઘેર આવ્યા, અને તેને ૫૧૬ સેાનામહેારને સ્થાને પોતાની મણિની મુદ્રિકા આપી! ॥૩૮॥ આ માજી કુસુમશ્રીને પણ અંગ ફરકવાથી ‘ તેને પ્રિય પતિના મેળાપ થશે' એમ નિણ ય કરીને પેપટ જ્યાં નીચે જુએ છે, ત્યાં કુમારને દીઠા ! અને કુસુમશ્રીને પ્રિયના આગમનની વધામણી આપતાંની સાથે કુસુમશ્રીના વિરહ રૂપી અગ્નિ એકદમ દૂર કર્યા ત્યારબાદ પોપટે શમાંચિત અનેલી તે કુસુમશ્રીને ઉત્તમ શૃંગાર ધારણુ કરાવ્યા અને દાસીદ્વારા તે કુમારને સાતમે માળે સત્વર એલાવ્યા ! ।।૨૩૯ થી ૪૧૫ બાદ ચેગથી વિયોગરૂપ અન્ય કુવામાંથી ઉંચે–ઉંચે આવવાની માફક કુમાર ઉંચે ઉંચે ચઢતા ઈચ્છેલ સ્થાને સાતમે ભલે આવી પહોંચ્યા. અને ચતુરાઇની પેટી જેવી દાસીએના અત્યંત સન્માન અને સત્કાર પૂર્વક ઉત્તમ પ્રકારની દિવ્ય શમ્યા જેવી શય્યા પર તે કુમારને બેસાડ્યો. ૫૬૪૨-૪૩ કુસુમશ્રી તે વખતે અત્યંત લજ્જાથી તેને જોતી કુમારની નજીકના જુદા આસન ઉપર બેઠી અને અધાક્રુષે અશ્રુભીનાં નેત્ર વિચારવા લાગી કે– ધિક્કાર છે કે–સદ્ગુણુરૂપ લક્ષ્મીના નાશના હેતુ સ્વરૂપ આ સ્થાનમાં હું રહી છું: એ સ્થિતિમાં ખેદ્યની વાત છે કે-સ્વામી મારી શુદ્ધતા કેવી રીતે સ્વીકારશે ? મેં અનુભવેલું મહાન્ દુ:ખ મને એવું ખટકતું નથી કે-જેવું આ દૈવે કરેલું નિ ંદાનાં સ્થાન સ્વરૂપ મારૂ અહિંનું રહેઠાણુ ખટકે છે. ૨૪૪ થી ૪૬ અન્યોક્તિકારે કહ્યું છે કે-‘ સુવર્ણ કહે છે કે-મને ટાંકણાથી કાપ્યું તેનું દુ:ખ નથી; તપાવ્યું તેનું દુ:ખ નથી અને કસોટી સાથે ઘસ્યું તેનું પણ તેવું દુ:ખ નથી, મને માટું દુઃખ તે તુચ્છ ગણાતી ચÌાઆ કુસુમશ્રી જ છે, એમ ીથી તેાન્યું તે છે: ૨૪૭ એ રીતે દુ:ખી સ્થિતિવાળી પોપટે ખાતરી આપતાં કુસુમશ્રીને શ્વેતા કુમાર વિચારે છે કે આ ખાળા વેશ્યા જેવી પોપટ ઉપર પણ કુમારે જણાતી નથી; પર ંતુ કુલીન શ્રી જેવી જણાય છે. ।। ૨૪૮ ॥ તેથી આ શું મારી પ્રિયા છે કે શું? અથવા તા ધિક્કાર છે– શકિત થવું? ધિક્કાર છે કે-માછલીએ અગ્નિ સહેવાની જેમ મહાસતી આ વેશ્યાનાં મકાનનું નામ પણ કેમ સહન કરી શકે? ॥૨૪૯॥ તેથી આ સ્ત્રી કેાઈ બીજી જ હાવી થટે: દુધૈવવશાત્ કુસુમશ્રી તે! કાને માલુમ કે કયાં ગઇ છે, કયાંર્ખ છે અથવા નથી : હે પ્રિય ! તું કયાં છે? ॥૨૫૦ એ પ્રમાણે દુઃખ સાંભરેલ કુમારને પણ નીચું મુખ કરીને બેઠેલ જોઈને પોપટ ખેલ્યું- તમા અનેને આજે પ્રમેાદને સ્થાને આ વિષાદ કેમ છે ? ' ।। ૨૫૧ ॥ એ પ્રમાણે સાંભળીને કુમારે ઉંચુ' જોયુ તે પાંજરામાં પાપટને જોઇને આ શું મારા ક્રીડાશુક છે?' એમ જ્યાં વિતર્ક કરે છે, ત્યાં અતિ ઉત્સુકપણે પાપટ હર્ષભેર કુમારના ખેાળામાં १ पुरिसस्स य महिलाए x । Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005152
Book TitleShraddh Pratikraman Vandittu Sutra
Original Sutra AuthorShrutsthavir Maharshi
AuthorHanssagar
PublisherMotichand Dipchand G Bhavnagar
Publication Year
Total Pages558
LanguageGujarati
ClassificationBook_Gujarati & Paryushan
File Size19 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy