SearchBrowseAboutContactDonate
Page Preview
Page 265
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૬૦ શ્રી શ્રદ્ધપ્રતિક્રમણ-વંદિત્તસત્રની આદર્શ કાને સલ અનુવાદ વિધાન “ચતુદળ મંત્ર’ એમ નકકી કર્યું, પણ “વ મંત્ર' એવું વિધાન કર્યું નથી.) ઘવાળે મંત્ર” એવું વિધાન કરવામાં પહેલા એવા આ હરિભયંકર રૂપધારી દેવ- બલે સ્મરણ કરેલ સમુદ્રદેવની મૈત્રીથી દેવદુષ્ય વસ્ત્રો અને દેવતાઈ તાઈ પુરૂષની સાથે આભરણ વડે દેવના જે દેવતાઈ વેષ ધારણ કર્યો અને સવારમાં હરિઅલને રાજસભામાં યમરાજના દ્વારપાળ જેવા ભયંકર રૂપધારી દેવતાઈ પુરૂષને પિતાની આવવું અને યમપુરીને સાથે લઈ જવા પૂર્વક રાજાની સભામાં જઈને રાજાને હર્ષથી બનાવટી વૃત્તાંત રાજા- નમસ્કાર કર્યો.! છે ક૭૯-૩૮૦ દેવલોકમાંથી ઉતરી આવેલ ને સંભળાવ.! હરિ-શ્રી કૃષ્ણની જેમ તેવા દિવ્યષ અને શરીરવાળા હરિબલને જોઈને સમસ્ત લેકની સાથે રાજા અંતરમાં વિસ્મય પામ્યો! ૩૮૧ મે ધિક્કાર છે મંત્રીને કે જેનું (સળગીને મરેલા કદી જીવતે થાય ? એ પ્રકારનું લંકા પ્રસંગનું) વચન પાપી છે. ખરેખર! હરિબલનું (લંકાએ ભસ્મસાત્ થઈને ગયે, એ) કૃત્ય સાચું છે. કારણ કે આ હરિબલ, યમરાજ પાસે જવામાં અમારી સામે સાક્ષાત ભસ્મીભૂત થયો હતો છતાં પણ અહિં આવ્યું છે! ૩૮૨ ” હરિબલના કૃત્ય સંબંધમાં એ પ્રમાણે નિણત વિચારવાળા બનેલા તે રાજાએ હીરબલને પૂછયું-“હે મહા સાહસિકય! તું અહિ જલદી કેવી રીતે આવ્યા અને સાથે આવેલ આ માણસ કોણ છે?” હીરબલે પણ કહ્યું હે રાજન્ ! અહિંથી હું જોવામાં બળતા દેહે યમરાજ પાસે જઉં છું, તેવામાં યમરાજે પોતાના કિંકરે દ્વારા મને પિતાની પાસે અણાવ્યો અને મારા તે સાહસથી સંતુષ્ટ થઈને યમરાજે - ૧ પૂ. ઉપા. શ્રી ધર્મવિ. મ. કૃત અનુવાદમાં આ ચરિત્રના પ૦૦) લેકમાંથી લગભગ સવા ચારસે કનો અનુવાદ થવા પામેલ હોવાથી તેમ જ તે સવા ચારસે લેકમાંથી પણ માત્ર પિણે પ્રમાણ કનો જ કાંઈક રીતસર ગણી શકીએ તે અનુવાદ થયો હેઈને શેષ સાડી ત્રણ જેટલા ગ્લૅકનો અર્થ તે કઈ શ્લેકનો પા અને કોઈ લેકને અર્ધા અર્થ થવા પામેલ હોવાથી આ અદ્દભુત અને વિશાલકાય ચરિત્રને ગુટક ત્રુટક અને સંક્ષિપ્ત એવી સામાન્ય લોકવાર્તાનું સ્વરૂપ પ્રાપ્ત થએલ જોઈને સહુ કોઈને સહેજે ખેદ થાય. છતાં તે વાતને ગણ કરીને અહિં પ્રસ્તુત ખેદની વાત એ છે કે-“તે અનુવાદમાં ઘણા લેકોના અનુવાદની જેમ આ શ્લોકનો અનુવાદ જ છોડી દેવાયો છે એમ નહિ, પરંતુ આ ૩૭૯મા બ્લેકના પણ છોડી દીધેલા અનુવાદ પછી ક્રમે આવતા ૩૮૦-૩૮૧- ૩૮૨ આદિ કલેકાનો જ અનુવાદ રજુ કરવો ઘટે, તે કમ પણ છે. ડી દેવાય છે અને તેને બદલે ૩૭પછી અવળા ક્રમે ચાલીને અને ૩૬૬ માં કનો અનુવાદ રજુ કરીને ચરિત્રને સ્વમતિથી સંબંધ પલટી નાખવામાં આવે છે! વળી–એ પ્રમાણે કાને ઊલટાવી નાખીને કરેલ ૩૬૫ અને ૩૬૬ મા શ્લોકના અનુવાદ પછી પણ ૩૬૭-૬૮-૬૯ આદિ શ્લેકેને ક્રમસર અનુવાદ આપવાનું મુલતવી રાખીને ૩૬ ૬ પછી સીધે ૩૮૦૮૧-૮૨ આદિ કાનો ભાવાર્થ રજુ કરેલ છે અને તેમ કરીને ૩૬૬ થી ૩૮૦ વચ્ચેના ચૌદ શ્વેકેનો ભાવાર્થ પણ સ્થાનતર કરેલ છે. આ રીતે થવા પામેલ તે સમસ્ત ક્રમ પલટો અને લેકોનું સ્થાનાંતર શું અધિકારની રૂએ બનવા પામ્યું હશે ? પૂર્વાચાથી વિરચિત આદર્શ ગ્રન્થોમાંના શ્લોકોને આ રીતે ક્રમ પલટીને મનગમતી રીતે ચરિ, શું અધિકારની રૂએ રજુ કરવામાં આવેલ છે, તે સમજમાં આવતું નથી. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005152
Book TitleShraddh Pratikraman Vandittu Sutra
Original Sutra AuthorShrutsthavir Maharshi
AuthorHanssagar
PublisherMotichand Dipchand G Bhavnagar
Publication Year
Total Pages558
LanguageGujarati
ClassificationBook_Gujarati & Paryushan
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy