SearchBrowseAboutContactDonate
Page Preview
Page 152
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી આદ્ધપ્રતિક્રમણ-વદિત્તુત્રની આ ટીકાના સરલ અનુવાદ ૪૭ આશ્ચર્યચકિત બનેલા પ્રધાન વિગેરેએ પણ કહ્યું-હું દેવ ! રાજ્યની અધિષ્ઠાતા દેવીએ આપને આપેલુ રાજ્ય, અન્યથા કેમ થાય ? બીજાને કેવી રીતે આપી શકાય ? માટે હું પ્રભા ! આપ જ અમારા સ્વામી છે, આ નગરમાં પધારા અને નગરને પાવન કરી. ! પ્રધાના વિગેરેએ એ પ્રમાણે વિનતિ કરવાની સાથે જ હાદ્દા પર વિરાજેલ વિજયકુમારથી Àાલતા હાથી કામપુર નગર ભણી ચાલ્યા. ॥૮૦ | હવે પાંચ દિયોએ કરેલાં દૈવી કાર્ય નું ઉલ્લંઘન કરી શકાય તેમ નથી, એમ જાણીને વિજયકુમારે, અતિ આશ્ચર્ય ઉપજાવે તેવા અદ્ભૂત મહેાત્સવ પૂર્વક નગરપ્રવેશ કર્યાં, અને તેની ઉજ્જવળ કીર્ત્તિએ દશેય દિશામાં પ્રવેશ કર્યાં! ॥ ૮૧ ॥ મંત્રી, પ્રધાના વિગેરેએ મળીને શ્રી વિજયકુમારને રાજાના મહેલમાં વિરાજતા સિહાસન પર પધરાવ્યે સતે હાજર રહેલા સર્વ સામન્ત રાજાએ તેમજ મહામત્રીઆએ વાસુદેવના રાજ્યાભિષેકની જેમ શ્રી વિજયકુમારના મહાન આડંબરપુવકના મહે।ત્સવથી રાજ્યાભિષેક કર્યા ! ॥ ૮૨ ॥ ખીજી માજી (હું પાસે હાઈશ તેા નાના ભાઈ રાજ્ય નહિ જ સ્વીકારે, એ ધારણાથી કાઈ ન્હાને નાના ભાઈથી ખસીને અદૃશ્ય રહેનાર જયકુમારની એ ધારણા લિભૂત થઈ! એટલે કે-) એ રીતિએ વર્તે વાથો પેાતાના નાના ભાઇ વિજયકુમારને તેવી ઉતમ રીતિએ અને તેવા વિશાળ રાજ્યની પ્રાપ્તિ થઇ જોઇને પેાતાને કૃતકૃત્ય માનતા માટા ભાઈ જયકુમાર, ‘તેમને મારે બદલે રાજ્ય મળ્યું તેથી મને જોઇ ને નાના ભાઈ સંકોચ પામશે-શરમાશે' એ શંકાથી પાતાના તે નાના ભાઈ વિજયકુમારને મળ્યા વિના જ ત્યાંથી દેશાંતરમાં ચાલ્યા ગયા. ૮૩૫ બાદ પેાતાની પાસેના મહામણિના પ્રભાવે તે જયકુમાર પૃથ્વી પર અને આકાશમાં વિદ્યાધરની લીલા-વિલાસવડે સ્વેચ્છાપૂર્વ ક જયકુમારનું જયાપુરી ભ્રમણ કરે છે! ખરેખર કૌતુકીજન આળસુ હાતા નથી. ૫૮૪ નગરીમાં આવવું અને એ પ્રમાણે સર્વત્ર અસ્ખલિતપણે પરિભ્રમણુ કરતાં કરતાં ફામલતા નામની ગણ-પોતાના નામ સરખા નામવાળી અને સુવર્ણની હવેલીએ વડે કામાં આસક્ત થયું. લંકા નગરી હોવાની શંકાને પેદા કરાવતી એવી જયાપુરી નગરીમાં તે જયકુમાર આવ્યેા. ૫૮૫૫ આ નગરીને જૈત્રમત્ર નામે રાજા છે. તે રાજાને ચૈત્રદેવી વગેરે પટ્ટરાણીઓ છે. જગતની લક્ષ્મીને જીતવાની તાકાતવાળા એક સા પુત્ર છે અને જૈત્રશ્રી નામે પુત્રી છે. ૮૬૫ નગરીમાં સાક્ષાત કામની વેલડી સરખી કાસલતા નામે પછ્યાંગના-ગણિકા છે. જયકુમાર આ નગરીમાં આવ્યા બાદ તે કામલતા ગણિકામાં આસક્ત ન્યા અને તેના સ્કેલમાં લાંખા કાળ રહેવા લાગ્યા. ॥૮૭।। જયકુમાર પાસે અખૂટ ધનની આમદાની જોઇને તેમાં લુબ્ધ-લેાલુપી બનેલી અકાએ કામલતાની માતાએ એક વખત કામલતાને કહ્યું-હે પુત્રી! આ જયકુમાર કાંઇ વેપાર-રાજગારાઢિ કરતા નથી છતાં તેને આટલી મનગમતી દોલતની ઉન્નત્તિ-આવક કયાંથી? તે તું તેને કોઈ ઉપાયે કરી પૂછી લે. ॥ ૮૭॥ સારાસારની જાણુ એવી કામલત એ અક્કાને કહ્યું કે-હૈ માતા! કુમારને આવી તુચ્છ વાત પૂછવાનું આપણુને શું પ્રયેાજન? જો Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005152
Book TitleShraddh Pratikraman Vandittu Sutra
Original Sutra AuthorShrutsthavir Maharshi
AuthorHanssagar
PublisherMotichand Dipchand G Bhavnagar
Publication Year
Total Pages558
LanguageGujarati
ClassificationBook_Gujarati & Paryushan
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy