SearchBrowseAboutContactDonate
Page Preview
Page 297
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૨ શ્રી શ્રાદ્ધપ્રતિક્રમણ-વજદિનુત્રની આદર ટીકાનો સરલ અનુવાદ વિના વાપરે તે (૪) ગુજરા: આ પ્રમાણે દત્તનું સ્વરૂપ આગમધર મહાપુરૂષાએ કહેલું છે. એ પ્રમાણે ચાર પ્રકારના અદત્તમાંથી આ ત્રીજા અણુવ્રતને વિષે પહેલા સ્વામી સત્ત સાથે સંબંધ છે. તે સ્વાગ્યદત્ત, રક્વલ અને સૂફમ એમ બે પ્રકારે છે. જે અદત્તથી લોકને વિષે ચેર કહેવાને વ્યવહાર કરાય તે રસ્થૂલ અદત્ત કહેવાય. ક્ષેત્ર કે ખળાં વિગેરેમાં ચારવાની બુદ્ધિથી અલ્પ પણ ધાન્ય વિગેરે લેવું તે અદત્તાદાન સ્થલ જ જાણવું. માલિકને જણાવ્યા વિના તૃણ, ઢેકું વિગેરે વસ્તુ લેવાથી લોક માં ચેર ન ગણાય તે સૂક્ષ્મ અદત્તાદાન કહેવાય છે. આ બે પ્રકારનાં અદત્તામાં શ્રાવકને સૂમ અદત્તને વિષે તના રાખવાની હોય છે પૂલ અદત્તને તે ત્યાગ હોય છે. તેથી સૂત્રકાર અહિં મૂકગ કા દ્વારા તે સ્થલ અદત્તને જ જણાવે છે કે-ત્ત દવયંમી' ત્રીજા અણુવ્રતને વિષે રાજ નગહ વિગેરેનાં કારણ ભૂત એવું બીજાનું રસ્થલ કહેવાય તેવું ધન હરવાની કરેલ વિતિથી પ્રમાદને લીધે આ વ્રતની વિરતિમાં અપ્રશસ્ત ભાવે જે કાંઈ વિપરીત આચરણ કર્યું હોય, તેને હું નિહું છું અને હું છું. ) I/૧૩ એ ત્રીજા વ્રતના પાંચ અતિચાર અવતા:-હવે આ ૧૪ મી ગાથાથી તે સ્થૂલ અદત્તાદાન ત્યાગના પાંચ અતિચાર અને તે અતિચારોનું પ્રતિક્રમણ જણાવાય છે. तेनाहडप्पओगे, तप्पडिरूवे विरुङगमणे अ॥ कूडतुल कूडमाणे, पडिकमे देसि सव्वं ॥१४॥ શાળા:-ચારે ચોરીને લાવેલું, ચોરવાની પ્રેરણા કરેલું, સારી વસ્તુમાં નબળી વસ્તુનું મિશ્રણ કરવું, પિતાના રાજાની વિરૂદ્ધના રાજ્યમાં હળવું મળવું વેપારાર્થે જવું અને ખોટા તેલ તેમજ બેટા માપથી લેવું દેવું એ પાંચ અતિચાર કે તેમાંના જે કઈ અતિચાર દિવસમાં લાગ્યા હોય તે સર્વ પ્રતિક્રમું છું. તે ૧૪ વૃત્તિનો ભાવાર્થ:-“સ્તન” એટલે ચાર. ચિરોએ બીજા કેઈ સ્થળેથી ‘ાત' લાવેલું કેસરપ્રસિદ્ધ છે. આમ છતાં પૂ. ઉપા. મહારાજે અનુવાદમાં તે “ના” પાઠના “આજ્ઞા વિના ' એવો અર્થ કર્યો તે આશ્ચર્યજનક છે. અહિં શ્રાવકને જમવાનો અધિકાર ચાલે છે; તેથી પૂ. ઉપા. મ. ના તે અથ પ્રમાણે-શ્રાવકને જમવામાં પણ ગુરૂઆશા સેવી રહે છે, અને તે આજ્ઞા ન લે તો શ્રાવકને ગુરૂઅદા લાગે છેઃ શ્રાવકને જમવામાં પણ ગુરૂઆશા હોવી જોઈએ એવો કોઈ જેને સિદ્ધાંત જાણવામાં નથી. છતાં પૂ. ઉપા. મ. અહિં “ શ્રાવકને XXX જે અવારાદિ સર્વ દેષ રહિત છે છતાં પણ ગુરૂની આજ્ઞા વિના તેને ઉપયોગ કરે તે ગુરૂ અદત્ત છે” એટલું જ કહીને નથી અટકતા ! તેઓધી તો એથીય આગળ: વધાને કહે છે કે- “ તેમજ ગુરૂની આજ્ઞા વિના ગુરૂથી ખાનગી કોઈ પણ કાર્ય કરવું તે ગુરૂ અદત્ત છે!' આથી પ્રશ્ન ઉઠે છે કે શું શ્રાવકે સંસારનાં પરણતર વિગેરે પ્રકટ અને તે તે પ્રસંગોને અનુરૂપ છૂપાં વિગેરે બધાં જ કાયો. ગુરૂની અનુમતિ લઇ ને જ કરવાં? જેનસમાજને સદંતર અપ ચિત એવે એ સિદ્ધાંત. અને તે ઉપરથી ઉ તા તેવા પ્રશ્નના કાઈ વિદ્વાન મહાપુરપ તરફથી જનયાત્રાધારે ખુલાસે, જાહેર થવા પામે તે જૈન સમાજમાં ન પ્રકાશ પડે તેમ છે. . . Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005152
Book TitleShraddh Pratikraman Vandittu Sutra
Original Sutra AuthorShrutsthavir Maharshi
AuthorHanssagar
PublisherMotichand Dipchand G Bhavnagar
Publication Year
Total Pages558
LanguageGujarati
ClassificationBook_Gujarati & Paryushan
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy