SearchBrowseAboutContactDonate
Page Preview
Page 245
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪૦ શ્રી શ્રાદ્ધપ્રતિકમણ-વત્તિસૂત્રની આદર્શ ટીકાને સરલ અનુવાદ નિર્માલ્ય જણાતા માણસેથી વસ્તુની સિદ્ધિ કેમ થાય? | ૧૧૪ || હે દેવ! તમારી ધારણા આ હરિબલને માટે જ ઉચિત છે કે-જે મહા ઉત્સાહી અને કાર્ય કરનાર છે. વિશેષ કહીએ તે સમસ્ત જગતનો ધર્તા (કહેવાય છે તે “હરિ’ નહિ, પરંતુ) આ હરિજ છે ! | ૧૧૫ એ પ્રમાણે (પિતાની ખોટી પ્રશંસા સાંભળીને બેટી) લજજાને વિભિષણને આમંત્રણ તજી દેવાની ઈચ્છા હોવા છતાં પણ હરિબલે કર્માધીનતા અને કરવાને હરિબલે ધીરતાને અવલંબીને રાજાની તે આજ્ઞાને લજજાથી સ્વીકાર લજજાથી કરેલ કર્યો! અહા ! પુરૂષોને શું અદભુત ત્રપાલજજાગુણ! અશ્વો સ્વીકાર ! અગ્નિને અવગણીને પણ મોખરે હોય છે, તેમ લજજા વડે જ. વીરપુરૂષો ભયંકર યુદ્ધ વિગેરેમાં મૃત્યુને અવગણીને પણ મોખરે હોય છે. તે ૧૧૬-૧૧૭ હરિબલે ઘેર ગયા બાદ રાજાની તે ઘર આજ્ઞાને પોતે કરે પડેલા સ્વીકાર વિગેરે કરેલ વાત સાંભળીને અને તેમનું કહેવું વિચારીને રાજાનું ચિત્ત જાણી લીધું હોવાને લીધે ખેદિત થએલી બુદ્ધિમાનું વસંતશ્રીએ હરિબલને કહ્યું–ખરેખર! રાજાએ પોતાના મકાને આપેલ ભોજન સમયે જોઈને મને મેળવવાને અને આપને હણવાને માટે આ અનર્થ આદર્યો છે. ૧ ૧૧૮-૧૧૯. જે દુછ બુદ્ધિવાળા એવા રાગાન્ધ હરિબલને રાજાએ લંકા રાજાએ આ યથેચ્છ આદેશ કર્યો, તો હે સ્વામી! તમે તે વખતે મોકલવામાં વસંતશ્રીને એ આદેશને સાહસથી શા માટે સ્વીકાર્યો છે ૧૨૦ વિચાર્યા ભાસેલ ભયંકર જોખમ વિના કાર્ય કરનારાઓને નકકી અનર્થ આગળ ઉભે છે. જુઓ, અને હીરબલને તેની ઉતાવળને લીધે શું પતંગીયે અગ્નિમાં ભસ્મસાત્ થતો નથી? શિખામણું છે ૧૨૧ મે કહ્યું છે કે सहसा विदधीत न क्रियामविवेकः परमापदां पदम् ।। वृणते हि विमृश्यकारिणं, गुणलुब्धाः स्वयमेव सम्पदः ॥ १२२॥ અર્થ :-અવિવેકપણે સહસાત્કારે ક્રિયા ન કરવી: કારણ કે તેમાં પરમ આપદાનું ભાજન બનવું પડે છે. વિચારીને કાર્ય કરનારને ગુણલુબ્ધ એવી સંપત્તિઓ પિતાની મેળે જ આવી મળે છે. જે ૧૨૨ | હે દાક્ષિણ્યતાના ભંડાર! આ દાક્ષિણ્યતા કેવી? તેમાં લાજ બેવા જેવું શું હતું? કારણ કે-બીજાના સ્વાર્થને વિનાશ કરવામાં મલીન પ્રકૃતિના માણસોને તે પરમ આનંદ હોય છે. જે ૧૨૩ છે હજુ ય કોઈપણ ઉપાયે કંઈ વિચારીને કઈક બહાનું કાઢીને રાજાને ફેરવી નાખ-રાજા પાસે કરેલ સ્વીકારમાંથી ફરી જાવઃ કારણ કે પિતાના સ્વાર્થને પિતે નાશ કરનાર તે અતિ મૂર્ણ ગણાય છે. ૧૨૪ વસંતશ્રીનું એ પ્રમાણે કહેવું સાંભળીને સત્વશાળી હરિબલ બોલ્યા- હે ભેળી ! આ શું બેલે? છે જીનેની કઈ રીતની જેમ પ્રાણાન્ત પણ સજીનેએ સ્વીકારેલું અન્યથા થાય છે ૧૨૫ સ્વીકારેલ કાર્યને પીડિત હૃદયવાળે કાયર પુરૂષ જ જલદિ પણ મૂકી દે રાહુથી પીડિત દશામાં પણ મૃગચિહ્નને નહિ છોડનાર ચંદ્રમાની જેમ સાહસિક પુરૂષ સ્વીકારેલ કાર્યને કદિ પ તજ નથી. જે ૧૨૬ મે કહ્યું છે કે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005152
Book TitleShraddh Pratikraman Vandittu Sutra
Original Sutra AuthorShrutsthavir Maharshi
AuthorHanssagar
PublisherMotichand Dipchand G Bhavnagar
Publication Year
Total Pages558
LanguageGujarati
ClassificationBook_Gujarati & Paryushan
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy