________________
શ્રી શ્રાદ્ધપ્રતિક્રમણ-વદિત્તુસૂત્રની આદર્શ ટીકાના સરલ અનુવાદ
૨૦૯
ગાથાર્થ:-અંગારકમ, વનકર, શકટકર્મ, ભાટકક ૪, અને સ્ફોટકપ કમ એ પાંચ કર્મ તથા દંતવાણિય†, લાક્ષાવાણિજ્ય, રસવાણિજ્ય, કેશવાણિજ્ય, અને વિષવાણિય૧°, એ પાંચ વિષયના વ્યાપારઃ તથા યંત્રપીલનકમ ૧૧, નિર્લો છનકમ ૧૨, દવદાન૧૩, સરોવ૨-૧૪ દ્રહતલાવનું શોષણ અને ૧૫અસતી પોષણુ એ પાંચ સામાન્યકર્મ; મળીને ૧૫ કર્માદાન વજ્ર વાં: ૬૨-૨૩॥
વૃત્તિનો માવાર્થ:-કાષ્ટ ખાળીને નવા કેાલસા કરવા તથા ભઠ્ઠીઓ કરવી, ઇંટના નિભાડા પકાવવા, લુહારી ધંધા કરવા, સાનીને ધંધા કરવા વિગેરે જે ધધાએ અગ્નિને આધારે કરવામાં આવે તે ? કારમે, તેવા ધંધાથી જીવવું તે અંગારજીવિકા કહેવાય: એ પ્રમાણે આગળ પણુ વિચારવું. સ્ વર્મ-કાપેલ કે નહિ કાપેલ વનના ઈજારા રાખી તેનાં પાંદડાં, ફ્લ ફુલ, કંદમૂલ, તૃણુ, કાષ્ઠ વેચવાં, તે વાડી ખાગ બગીચારૂપ વનકમ કહેવાય રૂ રાજ્યમગાડાં અને તેનાં અવયવા ઘડવા-ખેડવા-વેચવાં વિગેરે શાકટિક કમ કહેવાય, ૪ માટમગાડાં, અળદ ઉંટ, પાડા, ખર, ખચ્ચર, અશ્વ વિગેરે રાખી તેનાથી ભાડું લઈ તે ભાર વહેડાવા તે ભાટક કર્મ કહેવાય ભેટમેં-ધંધાથૅ યા, ચણા, ઘઉં, કરડી વિગેરેનાં અનુક્રમે સાથા, દાલ, લેટ અને તાંદુલ કરવા વિગેરે તથા ખાણુ, સરાવૈર, કુત્રા, તલાવ, વિગેરે બનાવવા, ભૂમિ ખેાદવી, ખેતી માટે હળ ખેડવાં, પત્થરો તેાડવા- ઘડવા વિગેરે સ્ફોટક કર્મ કહેવાય. [ચોગશાસ્ત્રમાં તા અનાજ દળવાં વિગેરે વ્યાપારને વનકમકહેલ છે. ] ।।ાંત વ દાવાનાંન ।। હવે ઉત્તર ગાથાથીમાવીશમી ગાથાથી પાંચ પ્રકારે વ્યાપાર જણાવે છે:
૬ દ્વૈતવાાનથ:-ઉત્પત્તિ સ્થાને હાથીના દાંત, ઘુવડ વિગેરેના નખ, હંસ વિગેરે પ ંખીઆનાં પીંછાં, વાઘ-મૃગ વિગેરેનાં ચામડાં, ચમરી ગાયના વાળ, શીંગ, શંખ, છીપ, કાડા, કસ્તુરી, ગારાચ ંદન, ( અથવા આંબર કે આઠ દિવસના ગર્દભના મળ) વિગેરે ત્રસજીવોનાં અગા વ્યાપાર અર્થે લેવાં તે ન્રુતાણિજ્ય ૭ હાક્ષાવળિય:-લાખ, ધાવડી, ગળી, મણુસીલ, હરતાલ, રેગાન, કૈલાલમાટી, પડોપાંદડી, ટંકણુખાર, સાબુ, ખાસ વિગેરે વિગેરે વસ્તુના વ્યાપાર. ૮ રસવિચ:-મધ, મદિરા, માંસ, માખણ, દૂધ, દહીં, ઘી, તેલ, વિગેરે પ્રવાહી વસ્તુઓના વ્યાપાર. ૬ ઠેરાવળિય:-દાસદાસીઓ વિગેરે મનુષ્યા તથા ગાય, અશ્વ વિગેરે પશુઓ વેચવાના વ્યાપાર. ૧૦ વિષવાળિય:-સામલ, મીણુ, મારથુથુ વિગેરે તથા શસ્ત્રો, કાશ, કાદાળા વિગેરે તેમજ લેઢાનાં હલ વિગેરેના વ્યાપાર. ॥ રૂતિ ધ વાળિયાનિ આ પાંચ પ્રકારના વ્યાપાર અને પ્રથમ જણાવ્યુ તે પાંચ પ્રકારનુ કમ સુશ્રાવકને વર્ષનીય છે.
?? યંત્રવાહનમઃ-શિલા, ઉખલ, મુશલ, ‘ઘંટી, રેંટ, ટાંકણાં વિગેરેના વ્યાપાર તથા યંત્રદ્વારા તેલ, શેરડી, સરસવ, એરડી, અલસી વિગેરેને પીસવા-દળવા અને તેલ કાઢવાના વ્યાપાર અથવા જળયંત્ર ચલાવવાં વિગેરે; [ચેગશાસ્ત્રમાં તે ઘટી વિગેરે યંત્રાથી ચલાવાતા વેપારને વિષવાણિજય ગણાવેલ છે.] ૨૨ નિજ઼ૉન્જીનર્મ:-ગાય વિગેરેનાં 'કાન, કખલ (ગળે લટ કતી ઝાલર), શીંગ, પૂછ છેદમાં, નાક વીંધવાં, તેને આંકવા, નપુસક કરવાં વગેરે તેમજ
૧ (લયાવે: × | ૨ રાતિ × ૫ ૩ સુવરીક્ષા × ૪ ધટી આદિયી અનાજ ભરવાં તે સ્ફાક્રમ । અને પીસવાં તે યંત્રપીલનકમ'માં ગણુાય છે. । × ૫ શૈવાહિÑ × । હું વ૪ × |
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org