SearchBrowseAboutContactDonate
Page Preview
Page 174
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી શ્રાદ્ધપ્રતિક્રમણ-વંદિત્તસૂત્રની આ ટીકાને સરલ અનુવાદ ૬૯ આ બનાવ જોઈને સહુ આશ્ચર્યચકિત થયે સતે ત્યાં કોઈ જ્ઞાની મુનિ પધાર્યા! તેમને તે બંને ભાઈઓએ “આ પાડો અને કૂતરી શું વાત કરે છે?' એમ પૂછતાં તે મુનિએ કહ્યું કે આ કૂતરી અને પાડો તમારા માતાપિતા છે! ૩૦૦ મિથ્યાત્વના ગે તેઓ સાત ભવને વિષે આ પ્રમાણે કૂતરી અને પાડે થઈને આ પ્રમાણે જ મનુષ્યથી હણાયા છે. આ આઠમા ભવને વિષે અકામ નિર્જરાથી તે બંનેને હમણ જાતિસ્મરણ જ્ઞાન થયું હોઈને હવે તે બંને પરસ્પર કહે છે કે આ શ્રાદ્ધ આપણા માટે કર્યું છે, જ્યારે આપણી દશા તે આ છે ! ધિક્કાર છે એ મૂઢતાને ” ૩૦૧ તેથી કરીને હે મહાનુભાવ! ખેદપૂર્વક મિથ્યાત્વને તજને સર્વ ધર્મમાં શ્રેષ્ઠ અને સહજમાં મુક્તિદાયક એવા સમ્યકત્વને આદરપૂર્વક સ્વીકારે. ૨૦૩ શ્રી શ્રેણિક મહારાજ આદિની માફક એક સમ્યગદર્શન માત્રથી તીર્થંકરલક્ષમી પણ દૂર નથી એવા તે સમ્યકત્વરત્ન વિના કોડપૂર્વ વર્ષો સુધી કરેલી અતિ ઉગ્ર તપશ્ચર્યાથી પણ ફકત પાંચમા દેવલેક સુધી જ જઈ શકાય છે.” એ પ્રમાણે તે મુનિરાજને ઉપદેશ સાંભળીને ભાનુ અને ભામ આદિ દરેક જન પ્રતિ બોધ પામ્યા, અને પાડે તથા કૂતરી તે અનશન કરીને સત્વર ભાન-ભામ, તેઓની બે દેવેલોકે ગયા! . ૩૦૫ . દેવકથી તે બંને દેએ આવીને સ્ત્રી અને તે સ્ત્રીઓની પિતે કરેલા અનશનના પ્રભાવે પિતાને પ્રાપ્ત થયેલ દિવ્યાદ્ધિ ચાર સખીઓને સમ્ય- પિતાના તે ભાનુ અને ભામ નામના પુત્રને દેખાડવાથી તેઓને કુત્વની પ્રાપ્તિ અને દેવ, ગુરુ અને ધર્મરૂપી તત્વત્રયીની આરાધનામાં એકાગ્રતા કેઈનેકવચિત્ લાગેલ થવા પામી. ૩૦૬ . (આમ છતાં) વિવિધ પ્રકારનાં દુન્યવી અતિચાર, સુખની લાલસામાં દેશવિરતિ આદિ ધર્મની ક્રિયા કરવામાં તેઓ આળસુ રહ્યા, તેથી શ્રી કૃષ્ણમહારાજની જેમ તે બંને ભાઈઓને માત્ર સમસ્ત જગતને-આખાયે ભવચકને જીતવા સમર્થ એક સુદર્શન-ક્ષાયિક સમું સમ્યકત્વ થયું તે જ રહ્યું. ૩૦૭તેઓનાં વચનથી તે બે ભાઇઓની બે સ્ત્રીઓ તથા એકેક સ્ત્રીની બબ્બે સખીઓ મળીને ૬ સ્ત્રીઓ પણ સમ્યકત્વરન પામી! સસંગતિને પણ કે ગુણ? ૩૦૮ અન્ય દર્શનનાં વચનથી “ઉજળે ડાઘની જેમ ” ભાનુને ભાનુ અને ભામ, તે તમે સુદેવાદિ ત્રણેય તત્વને વિષે તત્ત્વ દીઠ એકેક શંકા ઉપજી. આ ભવે જય અને વિજય; તે શંકા સંબંધી આત્મનિંદા વિગેરે પણ ભૂલાયું ! | ૩૦૯ અને તે ભાનુ અને ભામની આ બાજુ મોટા કુળમાં ઉત્પન્ન થએલી ભાનુની સ્ત્રીઓ વચ્ચે બે સ્ત્રીઓ અને તેની ચાર વચ્ચે કુળનો મદ કર્યો ! કેમ? તે કહે છે કે સ્ત્રીઓને અને સખીએ તે આ ભવે તમે હાથીઓને મદ હોય છે. ૩૧૦ ત્યાંથી આયુષ્ય પૂર્ણ કરીને જય અને વિજયની ૩-૩ તે છએ જણ પહેલા સધર્મ નામના દેવકને વિષે વિમાનસ્ત્રીરો, વાસી દેવ (અને દેવીઓ) થયાં. ત્યાંથી ચવીને તે ભાન અને ભામના તે બંને આત્માઓ અનુક્રમે તમે જય અને વિજય થયા અને તે ત્રણ ત્રણ સ્ત્રીઓ આ તમારી ત્રણ ત્રણ પ્રિયાઓ થઈ! ૩૧૧ દેવ, ગુરુ ૧૭. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005152
Book TitleShraddh Pratikraman Vandittu Sutra
Original Sutra AuthorShrutsthavir Maharshi
AuthorHanssagar
PublisherMotichand Dipchand G Bhavnagar
Publication Year
Total Pages558
LanguageGujarati
ClassificationBook_Gujarati & Paryushan
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy