________________
શ્રી વિનુસૂત્ર સાથે
પા
ગાથા ૪૮મીનું અવતરણ :——જેઓ એમ કહે છે કે જે શ્રાવકાએ શ્રાવકનાં બાર વ્રતો ગ્રહણુ કર્યાં હાય, તેને તેા વ્રતમાં અતિચારા લાગવાનો સંભવ હાવાથી તેવા વ્રતધારી શ્રાવકાએ તો તે અતિચારાનું પ્રતિક્રમણ કરવું યાગ્ય છે, પરંતુ જેઓએ તે સ્વીકારેલાં નથી તેને અતિચારાને સભવ જ કયાં છે? અને એ રીતે જેને અતિચારાના સભવ નથી તેવા અત્રતી શ્રાવકેાએ પ્રતિક્રમણ કરવું યાગ્ય ક્રમ ગણાય ? ગામ હાય તા સીમા કરવી યુક્ત ગણાય, પરંતુ ગામ જ નથી પછી સીમા કરવી કેવી રીતે યુક્ત ગણાય ? ” તેઓનું એ કથન અયુક્ત છે. કારણ કે-પ્રતિક્રમણુ, માત્ર અતિચારાતું જ નથી; ચાર સ્થાનાનું પ્રતિક્રમણ છે. માટે વ્રતી અને અવતી બંનેએ પ્રતિક્રમણુ કરવું યોગ્ય છે. વ્રતી અને અન્નતી બંનેને પ્રતિક્રમણ કરવાને યોગ્ય તે ચાર સ્થાનોની સમજ આ ૪૮મી ગાથાદ્રારા અપાય છે.
पडिसिद्धाणं करणे, किच्चाणमकरणे पडिकमणं ॥ અસફળે અસદ્દા, વિયોગવવળાવ્ ॥ ૪૮ ||
માયાર્થે સિદ્ધાંતમાં અવિરતિ સમ્યગદષ્ટિ શ્રાવકને પણ સ્થૂલ પ્રાણાતિપાત આદિ ૧૮ પાપ સ્થાનકો નિષેધેલાં છે, તે પ્રતિષેધેલ પાપસ્થાનકાનું કરવુ–સેવન થઇ જવુ, શ્રાવકે દરરાજ ત્રણુ નવકાર ગણીને જાગવુ' વિગેરે શ્રુતમાં કહેલાં દિનનૃત્યા અથવા દરરાજ પૂજા કરવી વિગેરે લીધેલા નિયમનુ પાલન ભૂલાયુ' હાય, કેવલ પ્રભુના તરીકેની શ્રદ્ધા-વિશ્વાસથી જ સ્વીકારવા રહે તેવા નિગદ આદિ સૂક્ષ્મ અર્થામાં અશ્રદ્ધાન થયુ. હાય, તેમજ ભગવતે પ્રપેટ ધમ માને-શ્રાવકામાં દેશના વખતે શ્રાવકથી અવળી રીતે કહેવાયા હેાય; એ ચાર હેતુથી અવિરતિ સમ્યગ્દષ્ટિને પણુ પ્રતિક્રમણ છે. ૫ ૪૮ ॥
ગાથા ૪૯ મીનું અવતરણ:-એ પ્રમાણે ગાથા ૪૮ સુધી પ્રતિક્રમણુના વિષયા અને હેતુએ જશુાવવા પૂર્ણાંક પ્રતિમમ્રણ જણાવ્યું, હવે ગાથા ૪૯થી અનાદિ એવા સ ́સારની અંદર રહેલા સવા વિવિધ પ્રકારના અનેક ભવાને વિષે અન્યાન્ય વૈરના સભવ હાવાથી પ્રતિક્રમણ કરનારના જીવે પશુ આ સંસારમાં ભ્રમણ કરતાં જે કાઈ આત્મા સાથે વૈર વિરાધ કર્યાં હાય તેની ક્ષમાપના કરવાવડે તે વૈર વધતું પ્રતિક્રમણ કરવામાં આવે છે.
खामि सन्जीवे, सब्वे जीवा खमंतु मे ॥ मित्ती मे सव्वभूएस, वेरं मज्ज्ञ न केणई ॥
Jain Education International
માવાર્થ:—અનાદિ સ`સારમાં કરેલા અનત ભવાને વિષે અજ્ઞાન અને મેહના જોરવડે જે કાઇ જીવાને મે પીડા ઉપજાવી હોય તે સ` જીવાને હુ' ખમું છું. ક્ષમાપના યાચું છું, તે સર્વ જીવા પણ મને ખમે કારણકેતે દરેક પ્રાણીઓને વિષે મારે મૈત્રી છે. કાઇપશુ પ્રાણીની સાથે મારે વૈરભાવ-અપ્રીતિ નથી. ૪લા
४९ ॥
ગાથા ૫૦ મીનું અવતરણ:-હવે શ્રાદ્ધપ્રતિક્રમણુસૂત્રરૂપ વર્દિતુસૂત્રના આ અધ્યયનના આ ગાથા પચાસનીથી ઉપસ'હાર કરતા સત! ઉત્તરાત્તર ધમ વૃદ્ધિને માટે અંતિમ છેલ્લુ' મ'ગલ દર્શાવાય છે. एवमहं आलोइअ, निंदिन गरहिअ दुर्गाच्छिउं सम्मं ॥ તિમિમેળ પાડતો, વામિ નિળ વસ્ત્રાલં॥ ૧ ॥
For Private & Personal Use Only
www.jainelibrary.org