SearchBrowseAboutContactDonate
Page Preview
Page 211
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૬ શ્ર શ્રાદ્ધપ્રતિક-વંદિરની આ ટીકાને સરલ અનુવાદ ૯ સૂર્યગ્રહણ-ચંદ્રગ્રહણ અને વ્યતિપાત ૨૧ મરનાર પાછળ ધર્મહતુએ પરબ બેસાડવા વિગેરે વખતે વિશેષ પ્રકારે સ્નાન-દાન- રૂપે દાન કરવું. પૂજાદિ કરવું. ૨૨ કુમારીકાઓ (રણ) જમાડવી. ૧૦ પૂર્વજોનું શ્રાદ્ધ કરવું. ૨૩ ધર્મહતુએ પારકી કન્યા પરણાવવી. ૧૧ રેવંત કહેતાં અશ્વ, તેને ચલાવતી વખતે, ૨૪ વિવિધ પ્રકારના યજ્ઞો કરાવવા. . તેના પર પ્રથમ બેસતી વખતે કે ગાડીમાં ૨૫ લોકિક તીર્થયાત્રા કરવી-માનતા કરવીપ્રથમ જોડતી વખતે તેનું પૂજન કરવું દાઢી મૂછ મૂંડાવવા તેમ જ છાપ લેવા તેમ જ માર્ગના દેવતાઓનું પૂજન કરવું. રૂ૫ ડામ દેવડાવવા. ૧ર ક્ષેત્રમાં કેશનું અને ખેડવાના આરંભમાં ૨૬ લૌકિક તીર્થની યાત્રા નિમિત્તે ભેજનાદિ હલદેવતા-હઝલી નામક દેવતાનું પૂજન કરાવવાં. કરવું. ૧૩ પુત્રાદિનાં જન્મમાં જે નાલ છેદ કરવા ૨૭ ધર્મ થતે જાણીને કુવા-તળાવ વિગેરે પહેલાં સંસ્કાર કરાય છે તે બૂઢા નામક ' ખોદાવવાં. દેવીનાં શરાવ (શકરાં) ભરવાં. ૨૮ ક્ષેત્રાદિમાં ધર્મના હેતુથી ગાયે ચરાવવી. ૧૪ સુવર્ણનાં કે ચાંદીનાં આભૂષણો તેમ જ ૨૯ ભજનમાંથી પિતૃઓને નિમિત્તે હલકા રંગિત વસ્ત્રો પહેરવાના દિવસે સોનિણી જનેને દાન આપવું. રૂપિણ અને રંગિણી નામક દેવતા વિશે. ૩૦ કાગડા, બિલાડાં, કુતરાં વિગેરેને પિંડ ષને આશ્રયીને તે તે દેવતાની વિશેષ (ગોગ્રાસ) આપવું. પ્રકારે પૂજા કરવી અને લાણું કરવું. ૩૧ પ્રજાની ઈચ્છાએ પીપળાનું, મારણ પ્રગ ૧૫ મૃતકને પહોંચાડવા માટે જલાંજલિ-તલ માટે લીમડાનું, સોભાગ્યાદિ માટે વડડાભ-પાને ઘડે વિગેરેનું દાન કરવું. લાનું, વશીકરણ માટે આંબાનું પણ લા પરબ ૧૬ નદી-તીથોદિમાં શબને અગ્નિદાહ આપે. કરવું અને તેને પાણી પાવું. ૧૭ મૃતકના હિત માટે સાંઢનો વિવાહ કર. ૩ર ધર્મ જાણીને સાંઢને આંક–પૂજેવો વિગેરે. ૧૮ ધર્મના હેતુથી શેયના પૂર્વ જ પિતૃ- ૩૩ ગૌદાન કરતાં પૂછનાં પૂજાદિ કરવાં. ઓની પ્રતિમા કરાવવી. ૩૪ શીયાળ આદિ ઋતુમાં ધર્મ જાણીને ૧૯ ભૂતને શરાવ આપવાં. અગ્નિ સળગાવ. ૨૦ મરણ બાદ બારમા દિવસે બારમું કરવું, ૩૫ ઉંબર વૃક્ષનું, આંબલીનું અને સળગાવતી મહિને- છ મહિને અને વર્ષે શ્રાદ્ધ કરવું. વખતે ચૂલાનું પૂજન કરવું. * મૃત્યુ પામે ત્યારથી હંમેશાં પિંડ આપે, કદાચ તેમ ન આપે તો દસમે દિને બધા કુટુંબીજને ભેળા મળીને દસમા દિવસથી માંડીને તેરમા દિવસ સુધી આપે, પછી માસે માસે બાર માસ સુધી આપે, પછી તે મૃતક, પિતૃ ભેગું એક વરસ સુધી પ્રેતયોનિમાં રહીને ત્યાર બાદ પિતૃ નિમાં જાય. - ૧-આ ઉપરથી કહેવત છે કે-૬, મુંડ અને કામ એ રણછોડજીનાં કામ. ૨ વિષ્ણુને પિતૃવ્યનું સ્થાન પીપળે હેવાની માન્યતાથી લે કે પીપળાને વધુ પૂજે છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005152
Book TitleShraddh Pratikraman Vandittu Sutra
Original Sutra AuthorShrutsthavir Maharshi
AuthorHanssagar
PublisherMotichand Dipchand G Bhavnagar
Publication Year
Total Pages558
LanguageGujarati
ClassificationBook_Gujarati & Paryushan
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy