SearchBrowseAboutContactDonate
Page Preview
Page 55
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી દત્તસત્ર શાસ્ત્રકાર સ્પષ્ટ કહે છે કે નવકારમાંની તે ચૂલિકા તેત્રીસ વર્ણની છે. આથી ચૂલિકા લેક તરીકે નથી, તે વાત સ્પષ્ટ છે. છતાં આ રીતે છંદભંગના નામે ભ્રમ ધરાવનારા આત્માઓ પઢમં હો રુમ્” તરીકેનું મનસ્વીસૂત્ર ઊભું કરીને સૂત્રવિરૂદ્ધ વર્તન કરે છે, તે શેચનીય છે. નવકાર મહામંત્ર કેઈ લેક કે છંદબદ્ધ નથી જ. તે મહામંત્રનાં નવે પદમાંનાં દરેક પદ સમસંખ્યા પ્રમાણ વર્ણવાળા પણ નથી. માત્ર એ આંખે નવકાર મળીને ૬૮ વર્ણ. વાળે છે. એ માટે કહ્યું પણ છે કે " सत्त पण सत्त सत्त य, नव अट्ठ य अट्ट अटू नव पहुति ॥ इय पयक्खरसंखा अ, सहु पूरेइ अडसट्ठी ॥२॥" અર્થ: સમસ્ત નવકાર મંત્રમાં નવપદે છે, અને તે નવપદેમાંનું પથમ પદ સાતવર્ણનું છે, બીજું પદ પાંચવર્ણનું છે, ત્રીજું અને ચોથું પદ સાત-સાત વર્ણનું છે, પાંચમું પદ નવ વર્ણનું છે, છ-સાત અને આઠમું એ ત્રણ પદ આઠ-આઠ વર્ણનાં છે અને નવમું પદ નવ વર્ણનું છે. આ નવેય પદેમાંના તે દરેક વર્ણની સંખ્યા અડસઠને આંક પૂરે છે. / ૧ / આથી “નવકાર મંત્રની તે ચૂલિકા શ્લોકરૂપ છે અને તેથી તે રાલિકાનું ચોથું પાદ “હૃવરૂ” નું “ફ” બનાવીને આઠ વર્ણનું જ માનવું વ્યાજબી છે.” તેવી કલકલ્પિત વાતો ભ્રમોત્પાદક જ હોવા તરીકે સિદ્ધ છે. તે ચૂલિકાને માટે પ્રવચનસારોદ્ધાર મુદ્રિત પૃ. ૧૬ ની પુઠી પેલીની પંક્તિ ૯-૧૦માં સાક્ષીગાથા છે કે–“લોનિમણૂટારૂ તિયં-સોઢસ અટ્ટ ના કરવચં જેવ” અર્થ-નવકાર મંત્રમાં જે ત્રણ સંપદાવાળી અંતિમ ચૂલિકા ત્રય છે, તેમાં પ્રથમના બે પદની ૧ સંપદામાં ૧૬, તે પછીના ત્રીજા પદની એક સંપદામાં આઠ અને ચોથા પદની એક સંપદામાં નવ અક્ષર જ છે. / ૧ / આ ચૂલિકામાંની એક એક સંપદાના વર્ણોની અનેક ગ્રંથોમાં આ રીતે વિષમ સંખ્યા જ બતાવી છે, સમસંખ્યા કેઈપણ પ્રૌઢ ગ્રંથમાં બતાવી નથી. આવશ્યકનિતિ વિગેરેમાં પણ તે ચૂલિકાને તેત્રીસ વર્ણની જ વર્ણવી છે. ઉપરના પેરામાં ટકેલ લેકમાં પણ ચૂલિકાના તે “પઢi gવરૂ માસ્ટમ્” પદને નવ અક્ષર પ્રમાણ જણાવેલ છે. છતાં “પઢમં હો અંધારુ રૂપ આઠ વર્ણનું તે પદ હેવાની કલ્પના ઉભી રાખે તે ભવભીરતાની નીશાની નથી. - પ્રવચન સારોદ્ધાર પૃષ્ઠ ૧૬ ની પિલી પુડીની તેરમી “ચતો નમરાવથwાવિષ્ણુ પ્રથેgo પંક્તિથી આરંભીને બીજી પુડીની ત્રણ પંક્તિમાં “આ ચૂલિકા તેત્રીશ વર્ણની જ છે” એમ સ્પષ્ટ બોધ આપતે એક વધુ ખુલાસે છે. પ્રવચનસારોદ્ધારકાર ત્યાં તે ખુલાસો શ્રી નવકાર વલયકાદિ ગ્રંથના આધારે કરતાં સ્પષ્ટ જણાવે છે કે-કઈ તથા પ્રકારના પ્રજનના ઉદ્દેશથી યંત્ર, પદ્મ આદિની રચના કરતાં જ્યારે બત્રીશ દલનાં કમલનું આલેખન કરવામાં આવે, અને પ્રતિ દલે લેકચૂલિકા સંબંધીને એક એક અક્ષર સ્થાપવામાં આવે, ત્યારે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005152
Book TitleShraddh Pratikraman Vandittu Sutra
Original Sutra AuthorShrutsthavir Maharshi
AuthorHanssagar
PublisherMotichand Dipchand G Bhavnagar
Publication Year
Total Pages558
LanguageGujarati
ClassificationBook_Gujarati & Paryushan
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy