SearchBrowseAboutContactDonate
Page Preview
Page 471
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૦૬ શ્રી શ્રાદ્ધપ્રતિકમણુ-વંદિત્તસૂત્રની આદર્શ ટકાને સરલ અનુવાદ (૪) એ જ પ્રમાણે તે જગ્યાએને પ્રમાર્યા વિના કે જેમ તેમ પ્રમાર્જવાથી “માનવંત સુષમતા અવમૂન' નામે ચે અતિચાર લાગે છે આ પૌષધવતને વિષે ચાર અતિચારે એ પ્રમાણે હોવાથી મૂળ ગાથામાં “કંથારાહિમ પછી “સદ રંજ મgre” કહેલ છે. એટલે કે-૧નામા=અનુપગે વત્તતાં સંથારો અને ચાર એ બે બાબતમાં તે પ્રકારે જ ચાર અતિચારમg="ત્ત=લાગે છે, એમ એ “કંથારાવાહી પદ પછી તુરત જણાવ્યું છે તથા (૫) સ્વીકારેલ ચાર પ્રકારના પૌષધનું વિધિ મુજબ પાલન કરવાને બદલે વિધિથી વિપરીતપણે પાલન કર્યું હોય, જેમ કે આહારદિને પષધમાં ક્ષુધા-તાપ વગેરેની પીડાથી પૌષધ પૂરો થયે મારા માટે અમૂક અમૂક રીતે અમૂક અમૂક આહાર, દેહવિભૂષાદિ કરાવીશ” ઈત્યાદિ ચિંતવે તે “સખ્યાનનુપાચન' નામે પાંચ અતિચાર લાગે છે. આ પાંચ અતિચારો સૂત્રમાં પણ એ પ્રમાણે જ કહ્યા છે. મૂલગાથામાં દર્શાવેલ “ નામ” પાઠને અર્થ જેમ ૧ થી ૪ અતિચારે જોડે સંગત છે. તેમ તે પાઠને સ્થાને બીજે ગામો' એ પ્રમાણે પણ વિકલ્પ પાઠ છે. તે પાઠને અર્થ માઇ=જનને સામા=ઉપયોગ અને ઉપલક્ષણથી શરીરસત્કાર વગેરેમાં ઉપયોગ તે ભેજનાભેગ” થાય છે. એટલે કે-“કયારે પૌષધ પૂરો થશે કે જેથી હું પિતાની ઈચ્છા મુજબ ભજનશરીર સત્કાર વગેરે કરાવું' ઈત્યાદિ જે ચિંતા. તે ભોજનાલેંગને અર્થ છે અને તેનો “વિપરીત પૌષધવિધિ નામના પાંચમા અતિચારમાં સમાવેશ થાય છે. એ પાંચ અતિચારોવડે પૌષધને વિપરીત વિધિ થયે સતે દિવસ સંબંધી જે કઈષ લાગ્યો હોય તેનું હું ર્નિદારૂપ પ્રતિક્રમણ કરૂં છું. પૌષધવ્રતને વિષે શક્તિ હોયે સતે ચેવિહાર ઉપવાસ જ કર. તે કરવાની અશક્તિ હોય તો તે વિહાર ઉપવાસ કરવો, અને તે કરવાની અશક્તિ હોય તે આયંબિલ આદિ પણ કરીને પર્વતિથિઓને વિષે પૌષધવ્રત સ્વીકારવું જ. કારણકે–પૌષધમાં પ્રાયઃ સર્વ સાવદ્ય વ્યાપારનું વજન હોવાથી પ્રાય: બહફિલ છે. કહ્યું છે કે- “સામારૂઢિગત ગોવર નારૂ વ ા ો નો વોહૂકો, તે સંસારમાં સામાયિક અને સામાયિક સહિતના પૌષધને વિષે જીરને જે વખત જાય છે, તે સફલ અને બાકીને કાલ સંસારફલને હેતુ જાણો. I૧” આ અધિકારપર્વને વિષે પૌષધવત સ્વીકારવું જ એમ કહ્યું છે, તે પરંપણું બીજ-પાંચમ વગેરે તિથિનું પણ જાણવું. કહ્યું છે કે ઘણા પંચની કમી एगारसी चउद्दसी पण तिहीओ । एआउ 'सुआतहाओ, गोयमगणहारणा भणिआ ॥१॥ बोआ ૧ અવસ્થામા * ૨ વૌવધ x ૩ લૌષધ x ૪ લૌજપ x -આ ગ્રંથના રચયિતા શ્રી રતનશેખરસૂરીશ્વરજી મહારાજ વિરચિત શ્રાદ્ધવિધિગ્રંથ (મકિત)ના પત્ર ૧૫ર ઉપર પણ આ બે માથાએ આપેલ છે; અને તેમાં પણ “સુગતિદિન” પાઠ જ છે. આ પાઠમના “સુમ' શબને અર્થ “મૃત” થાય, “શુભ' થાય નહિ. આમ છતાં સંસ્કૃત અને પ્રાકૃતના પ્રોફેસર ગણાતા પૂનાના પી. એલ. વઘ, ગરબડ પામેલ નિર્ણયના પત્ર ૧૫ ઉપરના છઠ્ઠા વિવાદપદની પંક્તિ ૧૨ માં “મિતિનવાત’ એમ લખીને “સુરને “સુમ' અર્થ લખેલ છે, તે વાત પણ જણાવી આપે છે કે-વૈદ્ય, વાદી પ્રતિવાદીના મુદ્દાઓ વિચારવા તકલીફ લીધી જ નથી અને આ. શ્રી રામચંદ્રસુરિજીએ જે લખાણ લખી મોકલ્યું તેને જ સંસ્કૃતમાં ગઠવીને નિર્ણયપે રજુ કરી દીધેલ છે.' Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005152
Book TitleShraddh Pratikraman Vandittu Sutra
Original Sutra AuthorShrutsthavir Maharshi
AuthorHanssagar
PublisherMotichand Dipchand G Bhavnagar
Publication Year
Total Pages558
LanguageGujarati
ClassificationBook_Gujarati & Paryushan
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy