________________
શ્રી શ્રાદ્ધપ્રતિક્રમણ-વાદિતસૂત્રની આઠ ટીકાને સરલ અનુવાદ
૫૫
નગરીના માણસે વડે ઘેરાઈ વળેલા તે વામનરૂપ ધારી જયકુમારે આ પ્રકારે પહેલ્વેષણ સાંભળી કે-દુર સેપે ડસેલી રાજાની પુત્રીને જે કંઈ જીવાડશે તે તેને રાજા તે કન્યા અને એક હજાર અવ સહીત એક સે હાથી આપશે !” મે ૧૬૭–૧૬૮ છે આ ઘેષણા સાંભળવાથી વિદુષક-નારદની જેમ (અવે અને હાથીઓ સહિત રાજકન્યાને મેળવવાની) ઉત્કંઠાને નચાવતા એવા એ વામનરૂપધારી જયકુમારે તે પટહુ સ્પ ! અને (તેવા રૂપધારી અને ગુણધારીએ પટલ સ્પ તેથી) લેકમાં વિસ્મય અને હાસ્ય પેદા થયું ૧૬૯ “હે વામન ! તું કન્યા, અ, અને હાથીઓના લેભમાં ફેગટ મન કરીશ નહિ, કારણ કે તે
કન્યાને કરડેલ સર્પનું ઝેર, વૈદો અને મંત્ર-તંત્રવાદીઓથી પણ નગરમાં વામન રૂપે આવેલ ઉતર્યું જ નહિ હેવાથી) દો અને મંત્ર-તંત્રવાદીઓ છે પણ તે જયકુમારે પટહનું ઝીલવું કન્યાને ઉપચારમાંથી મુક્ત કરેલી છે, માટે આ બાબત પટહ અને ત્યાં રાજપુત્રીને ડલ ઝીલવો યુક્ત નથી.” એ પ્રમાણે કહેવા લાગીને નગરના ઉત્તમ સર્પનું ઝેર ઉતારીને જને, તે વખતે કુમારને પટહ ઝીલતે અટકાવવા લાગ્યા, સજીવન કરવી, ટીંપળી જને “અરે ! એ તે બધા કહ્યા કરે, તું તારે ઝીલ,
તારા જેવા બહાદુરથી તે સાપનું ઝેર ન ઉતરે અને તારા જેવા શૂરવીરને તે કન્યા વિગેરે ન મળે તે શું બનવાજોગ છે? માટે તું તારે હિંમતભેર પટહ ઝીલ.” એવા પ્રકારે પ્રેરણા કરવા લાગ્યા ! અને મધ્યસ્થ જનેએ, તે પર ઝીલવાની વાતમાં ઉત્તમજનેએ કુમારને તેમ કરતે અટકાવવાની વાતમાં–અને ટીખળીયા લેકે એ કુમારને તે સંબંધી કરવા માંડેલી પ્રેરણામાં ઉપેક્ષા રાખી! અહો! ત્રણ પ્રકારની જગતની સ્થિતિ! !! છે ૧૭૦–૧૭૬ કુતુહળથી-અનેક રીતે વામનનાં હાસ્યાદિ અને તે સંબંધી વિનંદની વાતે. કરી રહેલા લોકોને અનુકૂળ જવાબ આપતે વામન રાજમહેલે આવ્યું. મેં ૧૭૨ હવે લોકો અહો! આની બડાઈ તે જુઓ! બહાદુરી તે જુઓ!” ઈત્યાદિ બેલી રહે તે રાજાને
પ્રણામ કરીને રાજાની આજ્ઞા પામેલે એ તે વામનરૂપધારી ઔષધિના પ્રભાવે સજીવન કુમાર સાપે ડસેલી તે કન્યા પાસે જઈને બેઠે. . ૧૭૩ થયેલી પિતાની કન્યા બુદ્ધિમાન એવા આ કુમારે પહેલાં જ્યાપુરીને રાજાની પ્રેતદોષથી વામનને આપવા સંબંધી અચેત બનેલી કુમારીને જે રીતે બહાર્ડંબર પૂર્વક ગુપ્તપણે લોકાપવાદને પણ અવ- પ્રવેગ કરેલ-ઔષધિ-વડે સાવધ કરી હતી, તે જ રીતે મંત્રગણીને રાજાએ કન્યા જાપ વિગેરેના ખોટા બાહ્યાડંબર કરવા પૂર્વક ગુપ્તપણે પ્રયોગ વામનને જ આપવી ! કરેલી ઔષધિવડે દુષ્ટ સર્ષે ડસેલી આ રાજકન્યાને સજીવન
કરી! ખરેખર આવા પુરુષમાં વિસંવાદ હાય નહિ. અર્થાત આવા સત્વરુપે “કન્યાને હું સારી કરીશ.” એ પ્રમાણે કરેલ સ્વીકારમાં વિરોધ હોય જ નહિ. છે ૧૭૪ કુમારે એ પ્રમાણે પટહના વીકાર મુજબ રાજકન્યાને વિષમુક્ત કરીને १ केलीकिल x
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org