SearchBrowseAboutContactDonate
Page Preview
Page 81
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૬ શ્રી દિનુસૂત્ર અધિક ઉંચે ચડી જાયું હોય (જેમકે-ઇએ સિદ્ધગિરિજી પર ચઢીને મૂળનયછતી હુંકે જઇ પાછા આવવના નિયમ ધાર્યો ćાય અને તે નિયમ ભૂલી જવાને લીધે તેનાથી નવડુંક ચઢી જવાનું બનવા પામ્યું હાય) અથવા તેા તેવા ગિરિના શિખર પર રહેલા (જેમ શ્રી સિદ્ધગિરિજી ઉપર રાયણ) વૃક્ષ ઉપર કાઈ વાનર કે પક્ષી વિગેરે પેાતાનું વસ્ત્ર કે આભરણુ લઈને ચઢી જતાં રભસપિત્તએ તે વસ્તુ લેત્રા સારૂ તે વૃક્ષ ઉપર ચઢી જવાનું અને ત્યારે ગિરિશિખરે જ થઢયાના રાખેલ નિયમ કરતાં શિખર ઉપર રહેલા તે વૃક્ષની ઉંચાઈ જેટલું અધિક ઉંચે ચઢી જવાયું હોય (તે વસ્ત્ર કે આભૂષણુ, વૃક્ષ ઉપરથી સ્વય` નીચે પડી જાય કે કાઈ લાવીને પોતાને આપે તે તે લેવામાં વ્રતને અતિચાર નથી.) તેમાં વિપરિમાળાતિક્રમ નામના પ્રથમ અતિચાર લાગે છે. એ પ્રમાણે અધધ દિશામાં-ભેયરામાં, રસકૂપિકામાં કે ખાણામાં જેટલા માલ-ગાઉ કે યોજનાદિ પ્રમાણુ નીચે જવાનો નિયમ કર્યાં હાય, તેના કરતાં અજાણપણે વધારે નીચે જવાયું હોય તેમાં અપેાવિવરિમાળતિમ નામના બીજો અતિચાર લાગે છે. એ પ્રમાણે તિચ્છ્વ દિશામાં=સપાટ ભૂમિ પર પૂર્વ-દક્ષિણુ-પશ્ચિમ-ઉત્તર દિશામાં તેમ જ ઇશાન-અમિ-નૈઋત્ય અને વાયવ્ય ખૂણા રૂપ વિદિશામાં જેટલા ગાઉ કે વૈજને ગમન કરવાનું પ્રમાણુ રાખેલ હૈય તેના કરતાં અનાબેગે-અજાણપણે આગળ જવાયું હૈય તેમાં તિર્થનિરિમાળાતિમ નામના ત્રીજો અતિચાર લાગે છે. (‘ન કરાવું' એવા નિયમ ન હ્રાય તો પોતે કરેલ પ્રમાણવાળી ભૂમિથી પશુ આગળ ખીજાતે મેકલવા આદિમાં આ અતિચાર તા લાગતા નથી; પરંતુ ન કરાવું' નિયમથી થતા લાભથી વંચિત રહેનાનું બને છે.) એ પ્રમાણે તે સર્વ દિશામાં-ક્રાઈ કાર્ય આવી પડયે સતે કે લેભવશાત્ લીધેલ નિયમથી આગળ જવાનું બનતાં એક દિશામાં મેકળા રાખેલ ગાઉ કે યોજનનુ પ્રમાણ ધટાડીને જે દિશામાં જવું હાય તે દિશાના માકળા રાખેક્ષ પ્રમાણમાં વધારી નાખે તે ક્ષેત્રવ્રુદ્ધિ કરી કહેવાય. તેમ કરવામાં તે દિશાનું રાખેલ તે પ્રમાણુ અતિક્રમિત થવાયી તેમ જ જે દેશામાંથી ચેંજન ધટાડ્યા તે દિશા અને જે દિશામાં ચાજન જોડીને વધાર્યા તે દિશાના મળીને યાજન તો સરખા જ થયા હોવાની ગણત્રીએ અંતે દિશાનું પ્રમાણ અતિક્રમ્યું નહિ હોવાથી મન્નામ ક્ષળક્ષેત્રવૃત્તિ ચાથે! અતિચાર લાગે છે. મેં સાં યોજનનું પ્રમાણુ રાખેલ છે, કે પચાસ યોજનનું પ્રમાણુ રાખ્યું છે?' તે પ્રમાદરશાત્ કે મતિવિભ્રમાદિથી સ્મૃતિભ્રંશ થઇ જાય- કરેલ પ્રમાણની ચેકસ યાદી ભૂલાઈ જવા પામે, તે પ્રસગે પચાસ યેજતથી આગળ જાય તે નૃત્યંતાન નામના પાંચમા અતિચાર લાગે છે. તેવા પ્રસ ંગે સા યોજનથી આગળ જાય તો ભગ જ છે. સ્વીકરેલાં સર્વત્રતા સભરતા રહેવાના જ હોવાથી આ સ્મૃતિ અંતર્વાંત નામના અતિચાર તે સર્વત્રતાને માટે છે, છતાં તેને ‘ આદિક્પરિમાણુવ્રતના અતિચારોની પાંચ તરીકેની સખ્યાની પૂત્તિ માટે ’ અહિં ગ્રહણ કરવામાં આવેલ છે. સધર્માનુષ્ઠાન સ્મૃતિ મૂળ જ છે. કારણ કે-ત્રાની સ્મૃતિના ભ્રશ થયે સતે ત્રતાના બ્રશ થવાની આપત્તિ છે. ગાથા ૨૦ નું અવતરણ:-ઉપરની ગાથામાં ત્રણુ ગુણુ તેમાંનું પ્રથમ ( સર્વત્રતામાં છઠ્ઠું) દિક્પરિ માણુવ્રતના અધિકાર જણાવ્યા બાદ આ ગાથદ્વારા ભાગેપભોગ પરિમાણુ નામના ખીજા ( ક્ષેત્રોમાં સાતમું ) ગુણુવ્રતના પાંચ અતિચારા અને તેનું પ્રતિક્રમણુ જણાવાય છે. સ્વીકારેલ વિરતિ–સયમના રક્ષણાથે' ખાન-પાન વિગેરે પશુ ધને ખાધાકારી ન હાવા જોઇએ. જૈનધમ અહિંસા-સયમ અને તપપ્રાધાન્ય છે, રે તેથી શ્રવકનાં આ બાર ત્રતા પશુ અહિંસા, સયમ અને તપમય હાય તે સહુજ છે. આ ગાયાદ્રારા જણાવવામાં આવતા સાતમા ત્રનના અધિકારમાં અહિંસાની મુખ્યતા તરવરી રહેલ છે; અને તેથી કરીને પ્રથમના થલ પ્રશૃાતિયતા માણુ વનના પાલનમાં આ સાતમા વ્રતના અધિકારમાંનું અહિં સાતત્ત્વનું સૂક્ષ્મ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005152
Book TitleShraddh Pratikraman Vandittu Sutra
Original Sutra AuthorShrutsthavir Maharshi
AuthorHanssagar
PublisherMotichand Dipchand G Bhavnagar
Publication Year
Total Pages558
LanguageGujarati
ClassificationBook_Gujarati & Paryushan
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy