________________
શ્રી શ્રાદ્ધપ્રતિક્રમણ-વદિત્તુસૂત્રની આતશ ટીકાના સરલ અનુવાદ
૧૫
રત બુદ્ધિવાળા રાજાએ પણ ધનદત્તની તે વાત સાંભળીને હૃદયમાં અત્યંત વિસ્મય પામતા થકા જલદી નગર બહાર જઈને શિલામાં તરેલાં વર્ષ–માસ તિથિ અને વાર જોયાં ાર૬૯) ત્યારબાદ મંત્રી પાસેથી તે પાનુ મંગાવીને જુએ છે તેવામાં તે પાનામાં લખેલાં વર્ષ –માસ વિગેરે અસ’ગત જોઈને અત્યંત રાષાયમાન થવાને લીધે હાઠ ફફડી ઉઠેલ રાજા બોલ્યા-૨ ૨ દૃષ્ટા! ધૃષ્ટતાવડે અત્યંત નિર્દય અનેલા પાપિણ્ઠા ! મારા રાજ્યમાં તમે આવુ' અનાર્ય ને શાલતુ કા કરવામાં સજ્જ કેમ થયા? ઘર૭૦-૭૧ા હવે તમારી હયાતિ જ ન હેા:' એ હિસાબે જેવામાં શજા તે દુષ્ટ મંત્રીઓના વધ કરાવે છે તેવામાં તેઓનાં દુ:ખથી વ્યગ્ર બનેલ ધનદત્ત, રાજાના પગે પડચો અને વિનવવા લાગ્યા-હે દેવ ! જે મારા પર આપના સુપ્રસાદ છે તેા મારી આપને આ પ્રથમ પ્રાર્થના છે: તેથી હું નરેશ્વર ! આ લેાકેાના પ્રાણાને અભયદાન આપે !’૫૨૭૨છા એ પ્રમાણે ધનદત્તે બહુ આજીજીએ વડે કેમે કરીને પ્રધાનને મરણુથી મૂકાવ્યા ! અહે ! અપરાધકારીઓને વિષે પણ કરૂણામય હૃદયવાળા ધમી જનની કરૂણા !!! ૫૨૭૪ા કહ્યું છે કે उपकारिणि वीतमत्सरे वा, सदयत्वं यदि तत्र कोऽतिरेक : ? ॥ अहि सहसापराधलुब्धे, सघृणं यस्य मनः सतां स धुर्यः ॥ २७५ ॥
અથ:“જો ઉપકારીને વિષે અથવા દ્વેષ તજી દીધેલને વિષે દયાળુતા હોય તેા તેમાં વિશેષ શું? પરંતુ જેનું મન અહિતકારી એવા અપરાધ કરવામાં લુબ્ધ હોય તેવાને વિષે સહસા દયાવંત હોય તે માણસ સ ંતપુરૂષામાં અગ્રણી છે. ૨૭૫૫ એ રીતે ધનદત્તની દયાવંત યાચનાથી તે જીવતા છુટયા ’ તે પણુ અહુ ન્યાયવંત એવા તે રાજાએ તેને સર્વસ્વ લૂંટીને પેાતાનાં રાજ્યમાંથી સડેલાં પાનની જેમ જલદી દૂર કર્યા: ૨૭૬૫ અને ધનદત્તને બહુમાનથી અત્ય ંતપૂછને-સત્કારીનેતુલના કરીને રાજાએ તેની જકાતના કર માફ કર્યાં. ૨૭ાા ત્યારથી ‘સત્યવાદી અને સત્યકારી ’ તરીકેની શ્રેષ્ઠ કીર્તિ પામેલ ધનદત્ત મહેાત્સવપૂર્ણાંક પેાતાને ઘેર ધનદત્તનું મહાન્ આડંબર ગયા: અહા! સમ્યક્ પ્રકારે આચરેલ સુધર્માંનું આ લાકમાં પૂર્વક સ્વનગરે આવવું પણ સુંદરફલ !!! ॥૨૭૮ા રાજાની મહેરબાનીથી પેાતાની સ અને ત્યાં પણ રાજા-પ્રજા ઉધરાણી સુખપૂર્ણાંક લઈને પેાતાનાં નગરે જવા ઉત્કંઠિત એવા આદિથી બહુમાન અને તે ધનદત્તને રાજાએ પણ મિત્રની માફક નિરૂપાયે વિદાય આપી.
કીત્તિની પ્રાપ્તિ! ઘરછલ્લા ત્યાંથી ધનદત્ત ક્રમે કરીને પાતનપુર નગરે આવ્યા, પેાતાના સ્વજન અને ગેાત્રીય વિગેરેને ઉલ્લુસાયમાન પ્રેમ ઉપજાવતા થકા મળ્યા અને પોતાનું ધન્યપણ' માનવા લાગ્યા. ૨૮૦ના ત્યાં પણ પ્રશસ્તપણે વ્યવહાર કરવામાં પરમશુદ્ધિ સાચવવાને લીધે પ્રાપ્ત કરેલી છે સુંદર પ્રસિદ્ધિ જેણે એવા તે પારકા ધનની મૃદ્ધિ વિનાના ધનદત્તે અગણિત ઉત્તમ ઋદ્ધિ પ્રાપ્ત કરી ! ર૮૧૫ તેના ગુણાથી માહિતગાર થએલા પાતનપુરના રાજાએ પણ ધનદત્તનું બહુ સન્માન કર્યું ... ! વિશેષ શુ કહીએ ? એ ધનવ્રુત્ત દરેક જનામાં પ્રમાણભૂત મનાયા ! u૨૮૨ા તેના પિતાનું દુચ્ચરિત્ર અને તેપિતાના આ સુપુત્રનું સચ્ચરિત્ર અત્યંત ઘેરા તરીકે જાણીને તે વખતે અત્યંત પ્રકારે ાણે મસ્તક ધુણાવ્યું ન્હાતું ? ૫૨૮૩૫
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org