Book Title: Shraddh Pratikraman Vandittu Sutra
Author(s): Shrutsthavir Maharshi, Hanssagar
Publisher: Motichand Dipchand G Bhavnagar
View full book text
________________
શ્રી વદત્તસૂત્ર સાથે
ભેદે કુલ ૬૪, (૭) વ્૩-મન-વચન અને કાયાના અશુભયોગેઃ અથવા મિથ્યાત્વશલ્ય-માયાશસ્ત્ર-નિદાનશલ્ય એ ત્રણ શથ્ઃ (કે-જે વડે આત્મા ધધનનું હરણ પામવારૂપે દંડાય છે. ) (૮) ત્રુપ્તિ-મન-વચન કાયાના અશુભ યોગાના નિરાધ કરવારૂપ, (૯) સમિતિ=ર્યાં સમિતિ આદિ પાંચ સમિતિ અને ય શબ્દથી સભ્યકત્વ-પ્રતિમા આદિ શ્રાવકની ૧૬ પઢિમા વિગેરે સઘળાં ધમ કૃત્યોઃ
એમ વદન-વ્રત-શિક્ષા-ગૌરવ-સના-કષાય–દડ શ્રુષ્ઠિ-સમિતિ અને શ્રાવકની ૧૧ પડિમા વિગેરે ધર્મકૃત્યમાં દિવસ સંબધી જે કરણીના નિષેધ જણાવેલ હોય તે કરણી પ્રમાદ આદિ દોષથી થઈ જવા પામી હાય અને તેથી તે દરેક કૃત્યોમાં જે કાઇ અતિચારો લાગી જવા પામ્યા હાય, તે અતિચારેની હું નિંદા કરું છું ॥૩૫॥
ગાથા ૩૬ થી ૪ સુધીનું અવતરણ :——ગાથા ચોત્રીસમી દ્વારા મન-વચન અને કાયાથી સામાન્ય રીતે પ્રતિક્રમણ જણાવ્યું: એટલે કે–જ્ઞાનાચાર-દનાચાર-ચારિત્રાચાર-તપ:ચાર-વીર્માંચાર-સમ્યકત્વ-બારવ્રત અને સલેખનાને વિષે લાગતા ૧૨૪ અતિચારાનુ પ્રતિક્રમણ જણાવ્યું; જ્યારે ઉપરની પાંત્રીસમી ગાથાથી તે દરેક આચાર અતગત-રહેલાં વદન-વ્રત શિક્ષા આદિ ધમ કૃત્યને વિવરીને તેમાં લાગેલા દેખાતું પણ વિશેષથી પ્રતિક્રમણ જણાયું; વે ૩૬-૩૭–૩૮-૩૯—અને જન્મી ગાથાથી સભ્યષ્ટિ આત્માને પાપકર્મના અપ બંધ થાય છે, અને તે અલ્પ બંન્ને પશુ આ પ્રતિક્રમણથી નિજૅરી જાય છે' એમ જણાવવા વડે સમ્યકત્વ તથા પ્રતિક્રમણનાં સુંદર ફળનું સૂચન કરાય છે.
8
૧
ર ૬
૪
सम्मदिट्ठी जीवो, जइहु पात्रं समायरे किंचि ॥
.
G ૧૦
દ ૧૧
अपोसि होइ बंधो, जेण न निर्द्धधसं कुणइ ||३५||
માવાર્થ :-સમ્યગ્દૃષ્ટિ આત્મા, થપિ ર=બીજા કાઈ પ્રકારે નિહતો ન હોય ત્યારે વર્ષ ૩ ખેતીવાડી વિગેરેના આરંભ વિશ્ચિત ૪=નિર્વાહ પૂરતા જ, સમાપતિ પ-લક્ષપૂર્વક આચરે, તથાપિ =તો પણ તસ્ય –તે શ્રાવકને, અલ્પ ૮=થેડા, વTM ૯-૪ના બંધ, મતિ ૧૦-થાય છે. ચશ્માત્ ૧૧-જે કારણથી આ બંધ થાય છે કે-તે નિદ્ સ પરિણામે તે આરંભ કરતા નથી.
પદાર્થ :---સમ્યગ્દષ્ટિ જીવ–એટલે સીધા મેધવાળા આત્મા, ખીજા કા પ્રકારે પેાતાના નિર્વાહ ચાલતા ન હાય ત્યારે ખેતીવાડી વિગેરેના પ્રત્યક્ષ પાપ આરંભ પોતાના નિર્વાહ પૂરતા સમાચરે તો પણ તે શ્રાવકને * પહેલા ખીજા આદિ ગુણ સ્થાનકે તે આરંભમાં જ્ઞાનવરણીય આદિ ર્માના જે જબ્બર બંધ થાય છે તેના કરતાં' થોડા કર્મબંધ થાય છે. કારણ કે-તે કૃષિ આદિના પાપારભને શ્રાવક નિદ્દવસ-નિર્દય પરિણામે કરતા નથી. ॥ ૬॥
Jain Education International
૧
૪
तंपि हु सप्पढिक्केमणं, सप्परियावं सउत्तरगुणं ॥
ફ્
७
૧૧-૧૨
૧૦
खिष्पं उवसामेइ, वाहि व्व सुसिक्सिओ विज्जो ॥३७॥
માવાર્થ :-કૃષિ ૧=તે અશ્વ પાપ પણ ક્ષતિમગેન ર=પ્રતિક્રમણુ કરવા વડે, સરિતાર્યું ગુ=પ્રશ્ચાત્તાપપૂર્ણાંક અને ૪ ક્ષેત્તરજીન પ=ગુરૂ મહારાજે આપેલ તેનાં પ્રાયશ્ચિત્તને આચરવાપૂર્વક ક્ષિ× '=જલદી, વશ મતિ =નિષ્પ્રતાપ કરી નાખે છે–સત્વહીણુ કરી નાખે છે વ =નિષ્પ્રતાપ જ કરી નાખે છે! કાની જેમ ?' તો કહે છે કે સુશિક્ષિત ૯ વૈદ્ય ૧૦ વ્યાધિને ૧૧–સાધ્ય રાગને જેમ નિષ્પ્રતાપ જ બનાવી દે છે, તેમ ૧૨.
For Private & Personal Use Only
www.jainelibrary.org