Book Title: Shraddh Pratikraman Vandittu Sutra
Author(s): Shrutsthavir Maharshi, Hanssagar
Publisher: Motichand Dipchand G Bhavnagar
View full book text
________________
૨૩૨
શ્રી માન્દ્રપ્રતિક્રમણ-વત્તિસૂત્રની આાદ ટીકાના સરલ અનુવાદ
કે જે પહેલાં ન કહ્યું. ' ખરેખર, વિનયરત્નાની સ્થિતિ આ છે. ૧૩૭ા ત્યારથી લઈને તે પિતાપુત્ર બંને સમસ્તકાર્યો ગુરૂને શિષ્ય પુછીને કરે તેમ તે પતિ અને સસરાએ ખમા- અપૂર્વ બુદ્ધિશાલી શીલવતીને અત્યંતપણે પૂછીને કરવા વતાં શાણી શીલવતીએ લાગ્યા! ॥ ૧૩૮૫ ખીજાઓ ઉપર પણ આવી પડેલ ઘાર બતાવેલ લઘુતા અને તેની આપત્તિના અનાવે! રૂપી અંધકારનાં પૂરને વિષે શીલવતીની બંનેએ સ્વીકારેલી પ્રભુતા! બુદ્ધિ દીવીની જેમ કામ આપવા માંડી! અહા સુબુદ્ધિવાળી તે શીલવતીનુ સલપણું ! ।। ૧૩૯ ॥ કહ્યુ` છે કે-શુદ્ધ બુદ્ધિ તા લક્ષ્મીને જન્મ આપે છે, પાપને સાફ કરે છે અને જો સંસ્કારના યાગ હોય તે તેવા ૧બીજાને પણ પવિત્ર બનાવે છે! માટે તે ખરેખર કામધેનુ છે. ॥ ૧૪૦ ॥ ‘દેવતાની જેમ તે જ વધૂ વિવિધ દુઃખાને દૂર કરનારી છે એવી લેાકમાં છાપ બેસવાથી વહુ નાની હાવા છતાં પણ તેને મહાજના પણુ માનવા લાગ્યા ! ગુણાથી શું પામી શકાતું નથી ? ।। ૧૪૧ ॥ કહ્યું છે કે-ગુણથી જ મેટાઈ થાય છે; શરીર જાડું હોય અથવા ઉંમર માટી હાય તેથી મેાટાઇ થતી નથી: કેતકીનાં પાન મેાટા હોવા છતાં સુગ ંધપણું નાનાં પાનામાં હેાય છે ।।૧૪૨॥ ક્રમે કરીને રત્નાકર શેઠ સ્વર્ગવાાં યે સતે તેના પુત્ર અજીતસેન ગૃહના સ્વામી બન્યા અને રાજ્યમાં તેના પિતાની જગ્યાએ મેટા શેઠ થયા. ૫૧૪૩। તે નગરના રાજાને ૪૯ પ્રધાન છે. તે દરેકના શિરામિણ અને એવા એક બુદ્ધિશાળોપ્રધાનની શોધ કરતા શીલવતીના બુદ્ધિપ્રભાવે રાજા પ્રત્યેક શેઠીઆને પૂછે છે કે- હું શ્રેષ્ઠીએ ! પગપ્રહારઅજીતસેનને અગ્રગણ્ય વડે જે મને મારે તેને શું કરવું ?' એ પ્રશ્નના પરમાર્થ નહિં પ્રધાનપદની પ્રાપ્તિ. સમજનારા તે શ્રેષ્ઠીઆએ પણ કહ્યુ` કે- તેને મહાન દંડ કરવા’
૧૪૫૫ અજીતસેનને પૂછતાં તેણે કહ્યું. હે દેવ ! આપના પ્રશ્નના ઉત્તર વિચારીને આપીશ! એમ કહીને ઘેર આવ્યા એટલે ચતુર્વિધબુદ્ધિનાં ઘર જેવી ગૃહિણીને તે પ્રશ્નના ખુલાસા પૂછયેા. ૫૧૪૬ શીલવતીએ પણ તુર્ત જ કહ્યું-‘ રાજાને પગ મારનારના નક્કો મહાત્ સત્કાર કરવા ઘટે. ’ પતિએ પૃથ્યુ' ‘એમ કેમ ? ’ શીલવતીએ કહ્યું-‘ સ્વામી! સાંભળેા. રાણી કે પુત્ર વિના રાજાને બીજે કાણુ પગપ્રહાર કરી શકે? ' ત્યારબાદ તે ખુલાસા અજીતસેને રાજસભામાં જણાવ્યા. માએ તેને ફરી પશુ પૂછ્યું કે- હાથીના કોઇ પણ ઉપાયે તાલ કરી આપ.’ અજીતસેને પણ પ્રિયાની બુદ્ધિથી તે પ્રશ્ન સાધી આપ્યા, તે આ પ્રમાણે:નદીને વિષે હાડીમાં હાથીને ચઢાવીને પાણીમાં રહેલી તે હાડી જેટલી જળમાં ઉંડી ગઈ તે પ્રમાણના હેાડીના હારના ભાગમાં નીશાની કરી. ||૧૪૭ થી ૧૪૯।। ત્યારબાદ હાથીને હાડીમાંથી ઉતારીને હાડીમાં-તે હાડી તે નિશાન પ્રમાણે પાણીમાં રહે તેટલા વજન પ્રમાણુ પત્થરો લો: પછી તે પત્થરને તાળતાં જેટલા મળ્યુ થયા તેટલા મણના હાથી છે એમ તેણે રાજસભામાં કહ્યું ! આથી રાજા જેવામાં તેનુ અહુ સન્માન કરે છે. તેવામાં એક શ્રેષ્ઠ વણિકે આવીને
૧ ૨ ૪ ।
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org