Book Title: Shraddh Pratikraman Vandittu Sutra
Author(s): Shrutsthavir Maharshi, Hanssagar
Publisher: Motichand Dipchand G Bhavnagar
View full book text
________________
૨૬
શ્રી શ્રાદ્ધપ્રતિક્રમણ-વંદિત્તસૂત્રની આદર્શ ટીકાને સરલ અનુવાદ
બની ! નહિ છતાએલ સGિણીરૂપ જીલ્લાને ધિક્કાર છે. મેં પ૭ | પ્રાણીઓની ચક્ષુ આદિ ચાર ઈન્દ્રિયો એકેક રૂપમાં યૌવનવયે જ જોડાય છે; જ્યારે તેમાંની જે આ પાંચમી અતિલોલુપ જીલ્લા ઇંદ્રિય તો બાલ, યુવાન અને વૃદ્ધ એ ત્રણેય વયમાં રસમાં અને વાક્યમાં આસક્તિ ધરાવે છે! ૫૮ ૫ પાંચેય ઈદ્રિયને વિષે રસનેન્દ્રિય જ અડીયલ (વક્ર) અશ્વની જેમ દર્દમ છે કે-જે ઉન્મદ એવી સર્વ ઈદ્રિયોને ઉન્માદ કરાવે છે! ૫૯ જે રસનેંદ્રિયમાં જાતે એક ભૂખી હોય તે બાકીની ચારેય ઈદ્રિય ધરાએલી અને તે એક ધરાઈ હોય તો બાકીની ચારેય ઇંદ્રિય ભૂખી હવા રૂપ” આશ્ચર્ય છે, તે રસનેન્દ્રિય જ યત્નથી જીતવા યોગ્ય છે. તે ૬૦ છે એ પ્રમાણે ગુણીજીનો ઉપદેશ સાંભળીને જાતિસ્મરણ થવાથી આત્મજાગૃતિમાં આવેલી શુદ્ધ આશયવાળી ભવાનીએ શ્રાવકધર્મ પામીને સાતમા ભેગેપગવતને વિષે (તે વ્રતમાં છૂટ રાખેલા) તે ગત સંબંધીના પણ સર્વ ભેજ્ય પદાર્થોમાં સર્વ સચિત્તનો ત્યાગ કર્યો. ૬૧ આ જણાવાય છે તે ભક્ષ્ય વસ્તુઓને છોડીને બાકીની બધી જ ભણ્ય વસ્તુઓને અને અચિત્ત અભક્ષ્યને પણ ત્યાગ કર્યો. માત્ર
ખીર, શાલિચોખા, કલમચોખા, મગ, “ડી” નામનું શાક, ગાયનું ઘી અને છાશ, ફલમાં માત્ર દુધમાં રાંધેલ આમળાં, શેકેલ સોપારી. અને વાવનું ત્રણ ઉકાળાવાળું પાણી’ એટલી જ વસ્તુની છૂટ રાખી ! તેમાંથી પણ હમેશને માટે ચાર દ્રવ્ય વાપરવાં: એ પ્રમાણે ભવાની પિતાના ધર્મનું પાલન કરવા લાગી. તે ૬૨-૬૩ ઈ એક સમ્યગદષ્ઠિ દેવે, સ્વીકારેલ ધર્મનાં પાલનની દઢતા વિષે ભવાનીની પ્રશંસા કરી, તેને નહિ સદ્ધનાર બીજો કોઈ દેવ ભવાનીની ધર્મ
દઢતાની પરીક્ષા કરવા તેને ઘેર આવ્યા. ૬૪ . ચતુર વિદેશી દેવે કસોટીમાં પણ દઢ વૈદ્યનું રૂપ લઈને ભવાનીને લાગણીપૂર્વક કહેવા લાગે-“હે વત્સ! રહેલી ભવાનીના સર્વ સુખના દ્વેષી એવી આ વ્યાધિઓને મૂલથી નાશ ઈચ્છતી હો, તે રોગ હરવા અને પાંચ સર્વ વ્યાધિઓને નાશ કરનારું આ અમૃતવૃક્ષ-આમ્રવૃક્ષનું ફલ દિવ્ય પ્રગટાવવાં. ખા, અને ઉત્તમમંત્રથી પવિત્ર કરેલું આ અતિ સ્વાદિષ્ટ અમૃત
જેવું પાણી પી: રમ્રાયન જેવાં આ ફલ અને પાણીથી આ ભવને વિષે કરીથી કોઈ પણ રોગ થતું નથી અને સમ1 પ્રકારે ભેગ–દ્ધિ અને સુખની વૃદ્ધિ થાય છે!” ૬૫ થી ૬૭ પરદેશી વૈદ્ય (દેવનાં તે કથન માત્રથી ભવાનીના માતા-પિતા– બંધુ વગેરે અત્યંત ખુશી બની ગયે સતે ભવાની બોલી કે તે ફલ અને પાણી આ વ્યાધિ દર કરવામાં અથવા આ ભવમાં પણ મારે ક૯૫તાં જ નથી ! I ૬૮ | આ સાંભળીને મુખ
૧ “ારવાળ નવનવમનાથgવૃન્દ્રિઃ Xxxxxx સૂતિકૃવા નિરન્તરHસવ થાળે પાનેનિયમ ofભન્નતૃRડવરાળ સાનિ વૃતાવ સ્વવિધ પ્રવૃત્તિઃ' અર્થઘણુ આહારથી નવનવા મનોરથે વધતા જય છે. એમ જાણીને રસને કિયને હમેશા અતૃપ્ત જ રાખવી. એ એક ઈદ્રિય અતૃપ્ત હોય તે બાકીની સર્વ ઇન્દ્રિયે “પિત પિતાના વિષયમાં પ્રવૃત્તિવાળી હોવાથી” તૃપ્ત જ છે. એટલે કે-એક રસના પોતાના વિષયમાં જોડાય ત્યારે બીજી ઇકિયો ધંધહીન હોય છે અને રસના ધધાહીણુ બને ત્યારે બીજી બધી જ ઇન્દ્રિયો પિતપતાના કાર્યમાં જોડાઇ જાય છે ' શ્રાદ્ધનુવિઘરણા પૃg ૮૨..
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org