Book Title: Shraddh Pratikraman Vandittu Sutra
Author(s): Shrutsthavir Maharshi, Hanssagar
Publisher: Motichand Dipchand G Bhavnagar
View full book text
________________
૩૦
શ્રી માહપ્રતિક્રમણ-વત્તિસૂત્રની આદર્શ ટીકાના સદ્લ અનુવાદ
આવીને બેઠા ! તેને ઓળખીને અને આદરથી ખેલાવીને કુમારે સ્નેહથી પૂછ્યું કે-‘હે વત્સ! પ્રિયાના કાંઇપણ સમાચાર જાણે છે?' બાદ પે।પર્ટે કહ્યું-‘હે સ્વામી! આજે આપને આ કેવા ભ્રમ થયા છે? દેવી તે આ આપની આગળ જ બેઠેલ છે!' ॥૨૫૨ થી ૫૪॥ તે વાત સાંભળીને શીવ્રપણે અત્યંત શ્યામમુખવાળા અની ગએલ કુમાર, ચિત્તમાં ચિતવવા લાગ્યા કે-“ અહા! આ કુલીન કુસુમશ્રી, ન દેખવા યુગ્મ અને ન સાંભળવા ચેાગ્ય એવું વસ્યાપણું કેમ અચરે? વળી સજ્જનાને મનનીય અને પુત્ર સમાન આ પાપટ પણ પાસે રહીને આવું ઘાર કર્મ કેમ કરાવે છે? બંનેનાં નિવિવેકપણાને ધક્કાર છે. ॥ ૨૫૬॥ તેથી અતિનિંદ્ય એવી આ કુસુમશ્રીનુ મુખ વગેરે જોવું પણ યુક્ત નથી: ' એ પ્રમાણે વિષાદરૂપી વિષના દાહથી જેવામાં કુમાર દાજી રહેલ તેવામાં ત્યાંના રાજા નયસારના મહેલમાં મહાન્ કેાલાહલ થયે ! તે કાલાહલના મ્હાને તજી દેવા ચેમ્પની જેમ' કુસુમશ્રીને જલદી ત્યાગીને કુમાર પણ નયસાર રજાના મહેલે આવ્યા ત્યાં તેણે વધ્યપ્રાણીની જેમ ક્રોંચ ખંધનથી બાંધેલા, મુખમાંથી ીણુ નીકળતા અને ભૂમિ પર આળેટી રહેલ રાજાને દીઠા. ॥ ૨૫૮ થી ૬૦॥ હવે મત્રીએએ ‘ આ કાઇ દેવનું કન્ય છે' એમ સંભાવના કરીને મંત્ર-તંત્ર વગેરે અનેક ઉપચારા કર્યા; પરંતુ તે સ ઉપાયા નિષ્કુલ નીવડ્યા! ॥ ૨૬૧॥ ખાદ કાઇપણુથી રક્ષણ નહિ પામતા રાજાને પ્રાણ કઠે આવ્યે સતે અને પ્રૌઢ મ ંત્રીએ પણ કત્તચમૂઢ અની ગયે સતે તેમજ પુરજનાના સમૂહ પણ ચેમે રથી હા-હારવ કરી રહ્યે સતે આકાશમાં કલ્પાન્તકાળના મેઘની આકાશે દિવ્યવાણી તથા ગર્જનાની જેમ દિવ્યવાણી થઈ કે હું લેાકેા ! તમે જલંદ દૈવી અશ્વ અને પલગના જલદ પાતપેાતાનાં સ્થાને ચાલ્યા જાવ. આ પાપી રાજા હુમણા ચાઃ આ નયસાર રાજા જ નક્કી પાપનું કુલ ભેગવવા યોગ્ય છે. ॥ ૨૬૨ થી ૬૪ | મ ત્રીછે, એમ દેવે પ્રકટ થઈ ને એની ધૂપ કરવા વગેરે ભક્તિથી પણુ તેમજ વિનયભરી વાણીથી પશુ અષ્ટ એવા તે કાર્યપણુ કાપાટાપ જ્યાં શમતા નથી, તેવામાં પરોપકાર કરવામાં જ પરાયણુ એવા પ્રકૃતિથી ઉત્તમ વીરસેનકુમાર ખેલ્યા–‘હે સ્વામી! રાજાને દુ:ખથી મુક્ત કરા-મુક્ત કરોઃ એટલી કૃપા કરો: આ ખેદ કરી રહેલા સમસ્તજના પીડાઇ રહ્યે સતે આપ પ્રસન્ન થાવ; અને પ્રત્યક્ષ થઈને જે કહેવાનું હોય તે જણાવા ' એ પ્રમાણે વીરસેનકુમારે કહ્યુ સતે વેતાલની જેવા કાઇપણ ભય - કર દેવે પ્રકટ થઈને કહ્યું કે-“હે વીર ! વીરસેન ! તારા શત્રુને તુ શું કામ છોડાવે છે? કેસરીસિંહ સમાન રાજેન્દ્રકુલના આધાર સ્વરૂપ હે કુમાર ! આ રાજાએ પૂર્વે તારા દિવ્ય અ અને પલંગ ચેાયા છે તે કેમ સંભારતા નથી ? તમારા વિવાહ પ્રસંગે આ નયસાર આવેલ
કહેલું.
તે નગરના રાજા નયસારને અચાનક થયેલા ઘેાર ઉપદ્રવ.
૧ ‘પુરા તે અવરિવ્યતિ ' પાઠ, પુરા અવ્યયના પ્રયોગા વાળા ઢુવા છતાં પણ તે સ્મૃતિ વાચક ઉપપદ તરીકે હોવાથી ક્રિયાપદમાં ભૂતકાળના અમાં (સિટ્ફ્રેમ॰ જૂ-૨-૬ સૂત્રધી) ભવિષ્યકાળ થાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org