Book Title: Shraddh Pratikraman Vandittu Sutra
Author(s): Shrutsthavir Maharshi, Hanssagar
Publisher: Motichand Dipchand G Bhavnagar

View full book text
Previous | Next

Page 440
________________ શ્રી શ્રાદ્ધપ્રતિક્રમણ-વંદિત્તસૂત્રની આદર્શ ટીકાને સરલ અનુવાદ ૩૩૫ પર. ૩૩પા એક વખતે સખત ઉનાળામાં રાત્રે નવાં પરણેલાં તે બંને વર-વધૂ, પિતાના ઘરનાં બાગમાંની વાવડીને વિષે જલક્રીડા કરવા ગયા. ૩૩૬૫ મોટા ભાઈ ભાઈ એ તેવામાં અપાર સ્નેહવાળા મોટા ભાઈ એ પ્રેમપૂર્વકના હાસ્યથી નાના ભાઈ અને તેની નાના ભાઈ અને તેની વહુને તે વાવડીનાં જળમાં અકસ્માત ધક્કો સ્ત્રીની વાત્સલ્યથી કરેલ દઈને નાખ્યાં ! ૩૩ળા જે કે-વાવડીમાં પાણી બહુ ઉંડું હસીરૂપ અનર્થદંડની નહિ હોવાથી તે બંને જણ બહુ દુભાયા નહિ; તે પણ તે ભયંકરતા ! પાણીમાં અચાનક પડવાનું થયું તેથી કાંઈક વ્યાકુલતા પામ્યા. ૩૩૮ ક્રીડારસિક એવા મોટા ભાઈ ક્ષેમંકરે તે હાંસી જન્ય કર્મ નિકાચીત કર્યું અને તે હાસ્યજન્ય કુતુહલ કરનારી ધારિણીએ પણ તે નિકાચિત કર્મની અનુમોદના કરી. તે ૩૩૯ I તથા અંધ કરી મૂકે તેવા અંધકારમાં તે બંને જણે નાના ભાઈ અને તેની વહુને જુદા જુદા સ્થાપ્યા. તેથી વિયેગી બનેલ બંને જણ ક્ષણવાર ભયભીત થયા. તે ૩૪. I બાદ ધારિણીએ, દિયરની તે રૂપની મંજરી સમી ભેળી પ્રિયમંજરી પ્રિયાને ઉદ્ભટ શૃંગાર ધારણ કરાવી એરડામાં બેસાડીને પછી દિયરને ખાનગીમાં કહ્યું કે-હે દિયર ! આવો, આ ઓરડામાં જાવ અને ત્યાં વેશ્યા બેઠી છે તે જુઓ-જુઓ: ૩૪૧-૪૨ . દિયર પણ આવ્યો. ત્યાં તે વેશ્યાને બદલે તેવા વેષમાં બેઠેલી) પોતાની પ્રિયાને જોઈને શરમીંદ બની બેદિત થયે! પોતાના સ્વામીને જોઈને પ્રિયમંજરી પણ તેવા શણગારને લીધે લજજાથી અત્યંત ખેદ વ્યાપ્ત બની. . ૩૪૩ . એ પ્રમાણે કૌતુકમાત્રથી ક્ષેમંકર અને ધારિણીએ અનુક્રમે અધિક પ્રમાણુના વિપાકવાળું કેટલુંક દુષ્કર્મ બાંધ્યું. તે ૩૪૪ . “ આ તો માત્ર હાંસીથી કર્યું છેએમાં દોષ કે ? ” એ પ્રમાણે તે પાપને ગણત્રોમાં નહિ લેવાથી ક્ષેમકર અને ધારિણીએ તે પાપની ગુરૂ પાસે આલોચના ન કરી અને તેનું પ્રતિક્રમણ પણ કર્યું જ નહિ! . ૩૪૫ / સમ્યગધર્મના પાલનથી ઉપાર્જેલ અનંત સુકૃતવાળા તે બંને જણ તે ભવ પૂરો કરીને સૌધર્મ દેવકને વિષે ઈન્દ્રની સમાન સમૃદ્ધિવાળા દેવ થયા. . ૩૪૬ ત્યાંથી અવીને તે બંને જણ આ તમે જુદા જુદા રાજકુલમાં ઉત્પન્ન થયા અને પૂર્વભવના સ્નેહથી તમારે પાણિગ્રહણ મહોત્સવ વગેરે બન્યું. તે ૩૪૭ના નાના ભાઈને જીવ પણ કાંઈક ધર્મારાધન કરી દેવતા વગેરેના ભવો ભમીને ધનપતિ સાથે વાત થયે. . ૩૪૮ છે તેની જોડે પૂર્વભવના અભ્યાસથી તમારો તુર્ત જ નેહ થયે: તે તેને પૂર્વભવે અકસમાત વાવડીમાં નાખેલ, તેથી તે ઘનપતિએ પણ આ ભવે તને અકસ્માત સમુદ્રમાં નાખે. . ૩૯. પૂર્વભવે તમે બંનેએ નવા પરણેલા નાના ભાઈ અને તેની સ્ત્રીને હાંસીથી અંધારામાં મૂકી વિગ કરાવેલે તેમજ નાનાભાઈની તે સ્ત્રીને વેશ્યા તરીકે જણાવેલ તે કર્મને અનુસાર આ ભવમાં તમારા બંનેને પરણતાંની સાથે વિગ થયે તેમજ આ કુસુમશ્રાની અહો ! વેશ્યાપણે પણ પ્રસિદ્ધિ થઈ ! ૩૫૦ છ પૂર્વભવે સ્વલ્પ પણ જે પ્રકારે જે કર્મ ઉપજે છે, તે કર્મ છે ૧ મેટા ઝા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 438 439 440 441 442 443 444 445 446 447 448 449 450 451 452 453 454 455 456 457 458 459 460 461 462 463 464 465 466 467 468 469 470 471 472 473 474 475 476 477 478 479 480 481 482 483 484 485 486 487 488 489 490 491 492 493 494 495 496 497 498 499 500 501 502 503 504 505 506 507 508 509 510 511 512 513 514 515 516 517 518 519 520 521 522 523 524 525 526 527 528 529 530 531 532 533 534 535 536 537 538 539 540 541 542 543 544 545 546 547 548 549 550 551 552 553 554 555 556 557 558