Book Title: Shraddh Pratikraman Vandittu Sutra
Author(s): Shrutsthavir Maharshi, Hanssagar
Publisher: Motichand Dipchand G Bhavnagar

View full book text
Previous | Next

Page 468
________________ શ્રી શ્રાદ્ધપ્રતિકમણ-વંદિત્તસૂત્રની આદ ટીકાને સરલ અનુવાદ ૩૬૩ ૨૮ એ પ્રમાણે દેશાવકાશિકત્રત ઉપર ધનદનું અદભૂત ચરિત્ર સાંભળીને તે સજન! ધનદની જેમ ઉભયભવને વિષે હિતકારી એવા દેશાવકાશિકવ્રતને ધારણ કરે. રહા इति दशमवते धनदकथा. ११ मा पौषधोपवास [त्रीजुं शिक्षा] व्रतनुं स्वरूप. એ પ્રમાણે દસમા દશાવકાશકવતનું સ્વરૂપ કહ્યું. હવે ૧૧ મા પધ્ધપવાસવતનું એટલે ત્રીજા શિક્ષાવ્રતનું સ્વરૂપ કહે છે. તેમાં પોપ પુષ્ટિ, ધર્મને અધિકાર હોવાથી=ધર્મની પુષ્ટિને ઘ= ઘરે ધારણ કરે, તે વાઘ અષ્ટમી આદિ પર્વ દિવસોમાં તો અવશ્ય કરવાનું હોય છે તે વ્રતવિશેષ: તે પૌષધશ્રત સહિત ૩૫વાનં-રહેવું. તે વાઘોઘવારઃ અથવા વૉષણ =અષ્ટમી આદિ પર્વદિવસો, તે પર્વદિવસમાં ઉપવાસ કરવો, તે પૌષધોપવાસ: “પૈષધોપવાસ’ શબ્દને આ તે વ્યુત્પત્તિ અર્થ છે; પરંતુ “પૈષધ' શબ્દની પ્રવૃત્તિ તે આહાર, શરીરસત્કાર, અબ્રાચર્ય અને વ્યાપાર એ ચારેના ત્યાગમાં છે. શ્રી સમવાયાંગસૂત્રની વૃત્તિમાં શ્રી અભયદેવસૂરિજીએ પણ એ પ્રમાણે જ કહ્યું છે. આથી પૈષધ, આહાર-શરીરસત્કાર-બ્રહ્મચર્ય અને અવ્યાપાર એ ચાર ભેદે છે. તે દરેક ભેદના પણ દેશથી અને સર્વથી એમ બબ્બે ભેદ હોવાથી પૈષધના આઠ ભાંગા થાય છે. તેમાં (૧) એકાશન-નવી-આયંબિલ વગેરે કરવું તે દેશથી આહારપૈષધ, અને (૨) આઠે પહેરને માટે ચારે આહાર વજેવારૂપ ઉપવાસ કરે તે સર્વથી આહારપષધ: એ પ્રમાણે શરીરસત્કાર આદિ ત્રણ પૈષધો પણ દેશથી અને સર્વથી એમ બબ્બે ભાંગે જાણવા. જ્યારે દેશથી પિષધ કરે ત્યારે સામાયિક કરે અથવા ન કરે; પરંતુ સર્વથી પૈષધ કરે ત્યારે સામાયિક અવશ્ય કરે: સામાયિક ન કરે તે સામાયિકનાં ફલથી વંચિત રહે. સર્વથી પિષધ, ચાર સ્થાને કરી શકાય -વળી સર્વથી પૈષધ, ચૈત્યગૃહે અથવા ગુરૂ મહારાજ પાસે અથવા ઘરે અથવા પિષધશાળામાં મણિ સુવર્ણાદિનાં આભૂષણે તજવાપૂર્વક સ્વીકારીને જ્ઞાન ભણે-પુસ્તક વાંચે અથવા આ પ્રમાણે ધ્યાન ચિંતવે કે-“મંદભાગી હું આ સાધુભગવંતના ગુણોને ધારણ કરવા સમર્થ થતો નથી !' એ પ્રમાણે આવશ્યકચૂર્ણિ-શ્રાવપ્રજ્ઞપ્તિ વગેરે ગ્રંથોમાં પણ સર્વત્ર કહેલું છે. વળી અહિં સાવઘને ત્યાગરૂપ સામાયિકનો અર્થ પૌષધમાં જ આવી જતો હોવા છતાં પણ પૌષધ અને સામાયિક એ બે વ્રતનું આરાધન કરવાનો અભિપ્રાય વગેરે કારણ હોવાથી સામયિકનું અલગ ફલ કહ્યું છે, એમ જાણવું. વળી આ આહાર, શરીરસરકાર આદિ ચાર પદેના દેશ અને સર્વથી બનેલ આઠ ભાંગાના એક સંગી–એ સંગી આદિ ૮૦ ભાંગા થાય છે. [ તે એંશીયે ભાંગાની સમજ, આ પુસ્તકમાં આગળ આપેલ વંદિત્તાસૂત્રની પચાસેય મૂળ ગાથાને અથોમાં પાના ૪૭-૪૮ ઉપર વિસ્તારથી જણાવવામાં આવેલ છે.] તે એંશી ભાંગામાં પૂર્વાચાર્યની પરંપરા મુજબ પિષધની સાંપ્રદાયિક સામાચારી, નિરવ આહારને સામાયિક સાથે કરશે બાધ નહિ હોવાથી બહોતેરમા “દેશથી-સર્વથી–સર્વથી સર્વથી ભાંગે તેમજ “સર્વથી–સર્વથી–સર્વથી અને સર્વથી” એ એંશીમા ભાંગે, એમ બંને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 466 467 468 469 470 471 472 473 474 475 476 477 478 479 480 481 482 483 484 485 486 487 488 489 490 491 492 493 494 495 496 497 498 499 500 501 502 503 504 505 506 507 508 509 510 511 512 513 514 515 516 517 518 519 520 521 522 523 524 525 526 527 528 529 530 531 532 533 534 535 536 537 538 539 540 541 542 543 544 545 546 547 548 549 550 551 552 553 554 555 556 557 558