Book Title: Shraddh Pratikraman Vandittu Sutra
Author(s): Shrutsthavir Maharshi, Hanssagar
Publisher: Motichand Dipchand G Bhavnagar
View full book text
________________
૨૦ શ્રી શ્રદ્ધપતિકમણ-વાદિસૂત્રની આદર્શ ટીકાનો સપ્લ અનુવાદ હતી . ૪. તે દંપતીને ઉપાર્જિતનીતિવાળ, અદભુત વિનયવાળો, ભાગ્યના મંદિર જે યથાર્થનામા એ ગુજર નામે પુત્ર થયો . પ . માતપિતાના મનેરાની સાથે વધતા તે પુત્ર અનુક્રમે ચંદ્રની જેમ લીલામાત્રથી સર્વકલાઓ ગ્રહણ કરી. તે જ ! જેમ ક્ષમાગુણથી તપ શોભે, વિવેકગુણથી વૈભવ ભે, લાવણ્યરૂપ લક્ષમીથી શરીર શેભે આદરથી આપેલું જિન શોભે, મતિગુણથી શ્રત શોભે ભક્તિ ગુણથી સ્તવન શેભે શક્તિથી શાંતતા શોભે અને શ્રદ્ધાથી ધર્મશે તેમ વનરૂપ લક્ષમીથી તે ગુણાકર ભવા લાગ્યું. તે ૭-૮ કામદેવના રૂપને પણ અતિક્રમી જાય તેવું તેને રૂપ જોઈ દેવાંગનાઓ તે ભવે અને આગામી ભવે પણ માનુષીપારું ઈ છતી. I ૯એ ગુણાકરની ઉદારતાને શ્રેષબુદ્ધિ પંડિતે પણ કેટલી વર્ણવી શકે છે કારણકે-કલ્પવૃક્ષ વગેરે તે જાણે આ ગુણાકર પાસેથી શીખીને ઈચ્છિત આપતા હય! એમ લાગતું હતું. ૧૦ | સરસ્વતી-બહસ્પતિ અને શુક્ર એ ત્રણ ચતુરતિર ચતુરબુદ્ધિ ગણાય છે, તેમાં ચોથા તરીકે પ્રાજ્ઞજનેએ આ ગુણકરને જ વર્ણવે રહેતે અથવા તે અન્ય કોઈ બુદ્ધિશાળી કેઈ સ્થલે હોય તે બતાવે. # ૧૧ બાલ્યવયથી જ સર્વ કેઈને ઈચ્છિતદાન આપોં ગુણાકર અતિ લોકપ્રિય બન્યું. મેઘની જેમ દાતા કે પ્રિય ન હોય? | ૧૨ બીજી બાજુ તે જ નગરમાં તે પદ્યદેવ શ્રેણીને “દેષરૂપ ઈધનને બાળવામાં અગ્નિસમાન, અને ગુણરૂપ લક્ષમીનું પાત્રએ ધનંજય નામે શ્રેષ્ઠીમિત્ર હતો. | ૧૩ તે શ્રેષ્ઠીને ગુણવડે જગતભરમાં વિર્ય પામેલ જયા નામે સ્ત્રી હતી. તે દંપતીને માત્ર નામથી જ (નહિં કે તત્વથી) ગુણધર નામે પુત્ર હતો. ૧૪ પિતાના પ્રસાદથી સુખી એ તે ગુણધર, પુણ્યહીન અને નિભંગી છતાં “ભાગ્યાધિક છું” એમ અહંભાવ ધરતે ક્રમે યુવાવસ્થા પામે. તે ૧૫ તેવા તે ગુણધર જોડે તે ગુણાકરને બાલપણથી જ મંગલ જોડે ગુરૂની જેમ પૂર્વસંચિત અતિ મૈત્રી થવા પામી છેn ૧૬ L ગુણકરને મિત્ર બનવાથી એ નિર્ગુણ ગુણધર પણ મહેશનું વાહન બનવાથી ઉન્મત સાંઢ પણ પૂજા પામવાની જેમ લેકમાં અત્યંત માન્ય થશે ૧૭ મેટાના સંગથી તુચ્છ માનવી પણ મહત્વ પામે છે! શું તીર્થભૂમિને સંગ પામેલ રજ પણ પૂજા પામતી નથી ? ૧૮૫ તે બંને ઉંમરે-વસ્ત્રાભૂષણે અને હરવા ફરવામાં સમાન હતા પરંતુ ગુણથી અસમાન હોવાથી હંસ-બગલાની તુલનાને ભજવા લાગ્યા. ૧૯ તે નગરમાં એકદા સ્વેચ્છાએ હર્ષથી ભમતા તે બંને મિત્ર કેઈ મઠમાં આવી ચડ્યા, ત્યાં તેઓએ પંડિતોએ બેલેલ બે સુંદર કલેકે સાંભળ્યા. ૨૦ તે આ પ્રમાણે
વરાત્રિના વિભૂતિ-મદિના ગુનામાં સત્તા सत्पात्र एव योज्या, न तु भोग्या यावनाभिमुखः ॥ १॥ स्तन्यं मन्मनवचनं, चापलमपहतुहास्यमत्रपताम् ।
शिशोरेवाहति पांशुक्रोडां भुक्ति च पितृलक्ष्म्याः ॥ २॥ ૧ અહિ ગુણકરની કળાઓ ગુણવડે શોભવા લાગી' એમ પૂ ઉપા. શ્રીએ પિતાના અનુવાદમાં લખ્યું છે તે વાકય, મળ અથનું નાશક એવું મનસ્વી છે. ૨ અહિ તે અનુવાદમાં શ્રેષ્ઠીને રાજા જશુપાવેલ છે તે અસમંજસતા છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org