Book Title: Shraddh Pratikraman Vandittu Sutra
Author(s): Shrutsthavir Maharshi, Hanssagar
Publisher: Motichand Dipchand G Bhavnagar

View full book text
Previous | Next

Page 508
________________ શ્રી શ્રાદ્ધપ્રતિક્રમણ વંદિત્તુસૂત્રની આદશ ટીકાના સરલ અનુવાદ ૪૩ કે-જેથી આ મહાન કષ્ટમાંથીય અહેા, હું" શીઘ્ર છુટયા ! અને રાજપુત્રે જાતે જ આપેલું આ ધન પશુ પામ્યા! આથી નક્કી છે કે હજી પણ હું ઘણું' ધન મેળવીશ. ॥ ૨૩૮ થી ૪૦ II આાજથી માંડી ઘેર જતાં જતાં પણ હું ઇચ્છા પ્રમાણુ ધન નક્કી ઉપાઈશ. દૈવ અનુકુળ હાયે સતે કયું કાર્ય સિદ્ધ થતું નથી ? ॥ ૨૪૧ ॥ ' તે દ્રુતિ ગુણધર સ્વનગર ભણી જતાં માગમાં એક મત્રસિદ્ધ ચેાગીને મળ્યેા. ॥ ૨૪૨ ॥ યાગીની સાથે માટી માટી વાત કરતા તે મ’ક્ર બુદ્ધિ, એક ગામ પાસેના ઉદ્યાનમાં આવ્યે ||૨૪૩|| ત્યાં ભેજનાવસરે ચેાગીએ ગુણધરને કહ્યું- હું લગ્ન ! તને ઈષ્ટ એવી રસવતી મેળવી આપુ ?' ગુણધરે કહ્યું- મનુષ્યને માટે કલ્પવૃક્ષ જેવા હે યાગી ! તમે મને અતિ આન’દદાયી એવા કપૂથી સુગંધીદાર સિંહકેસરીયા માદક આપે!. ૫ ૨૪૫/’ગુણુધરે તેમ ો સતે ચેગીએ પણ ધ્યાન લગાવીને પ્રથમથી બનાવી જ રાખ્યા હાય તેમ સુગધીદાર સિંહકેસરીયા મેાદઃ શીઘ્ર હાજર કર્યો ! અને મને જણું યથારૂચિ જમ્યા. ભાજનમાં અતિથિના સત્કાર કરવાની સજનાની એ રીતિ છે. II૨૪૬-૪૭॥ એ રીતે સાંજે વળી ખાંડ વગેરેથી પૂરેલાં ઘેખર જમાડયાં! બીજે દિવસે સવારે ઘીસાકરથી મિશ્રિત ખીર અને સાંજે મનહર એવા અનેક પ્રકારના ખાદ્ય પદાર્થો જમાડવા ! ત્રીજે દિવસે સવારે ભાત-દાળ-ઘી વગેરે જમાડયાં. સાંજે મુખને ગમે તેવી લાપશી, ચેાથા દિન સવારે માંડા વગેરે અને સાંજે અનેકવિધ સુખડી-સાટા-જલેખી વગેરે જમાડયાં ! ॥ ૨૪૮ થી ૫૦ હંમેશાં યાગીની એવી શક્તિને જોઈ ચકિત થએલ ગુણુધર, વિનીત હૈાવા છતાં ‘નક્કી આ ઈષ્ટદાતા ચે!ગી મહાપ્રભાવિક છે’ એમ ચિતવતા યાગીની અનુકુળ સેવા -પ્રણામ-પ્રશંસા અને ભક્તિ વગેરેવડે સુવિનીતની જેમ ’ ખરી સેવા કરવા લાગ્યું. ૨૫૧ -પર ॥ કહ્યું છે કે-પરના ગુણુ લેવા, પરની ઈચ્છાને અનુસરવું, પરને હિતકારી વર્ત્તવું, • મધુર વચન ઉચ્ચવું, તેના દોષ દેખવાથી હ ંમેશાં દૂર રહેવુ. તે વગેરે મંત્ર અને જડી ખુટ્ટી વિનાનું વશીકરણ છે. ॥ ૨૫૩ ॥ ગુણુધરે એકદા ભક્તિથી આવવાને લીધે નિભ અનેલા તે ચેગીને હર્ષથી પૂછ્યું- હે પ્રભુ! ! ૪આવી કલ્પવૃક્ષની જેમ આપની પ્રભાવક શક્તિ કયાંથી ?' ચેગીએ પણ કહ્યું-“હે ભદ્ર! તારી જેમ હું પણ દારિત્રથી પીડાતા હતા અને મનમાં ધનની ભ્રમણા ધરતા પૃથ્વી પર ધન માટે ઘણું ભમ્યા. ॥ ૨૫૪-૫૫ ॥ તેમાં એક સ્થળે દયાળુ એવા એક ઉત્તમ કાપાલિકને જોઈ પ્રણામ કરી મેં તેને મારા દુ:ખની વાત જણાવી. ॥ ૨૫૬ ॥ દીનતાથી પીડાતા પ્રાણી પ્રતિ વાત્સલ્યવાળા તે નિષ્કપટ કૃપાચણી કાપાલિકે, મને ગુરૂતત્ત્વની જેમ વેતાલમત્ર આપ્યા. ॥ ૨૫૭ । તે મંત્રની સાધનાથી મારે આવી ભેાજનસામગ્રી હાજર કરવી, તે તેા શું માત્ર છે? સસંપત્તિ હાજર કરી શકું તેમ છું અને તારી મૂળ સ્થિતિ પણ પ્રાપ્ત કરાવી શકું તેમ છું. ” | ૨૫૮ ॥ ચેગીની આ વાત સાંભળવાથી અતિ સંતુષ્ટ થએલ ગુણુધરે, પુષ્કલ ધનની આશાએ તે સિદ્ધપુરૂષની સાથે માર્ગમાં કેટલાક દિવસે નાકરની જેમ પસાર કર્યો. ॥ ૨૫૯ || એકદા યાગીએ કહ્યું- અહિંથી ડાખી ૧ માતર × | ૨ ઇંર્ાણુવત્તમં × ૨ ૩ મતમૂળું × | ૪ ૦ च्छेद्दक् । Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 506 507 508 509 510 511 512 513 514 515 516 517 518 519 520 521 522 523 524 525 526 527 528 529 530 531 532 533 534 535 536 537 538 539 540 541 542 543 544 545 546 547 548 549 550 551 552 553 554 555 556 557 558