Book Title: Shraddh Pratikraman Vandittu Sutra
Author(s): Shrutsthavir Maharshi, Hanssagar
Publisher: Motichand Dipchand G Bhavnagar

View full book text
Previous | Next

Page 509
________________ ** શ્રી શ્રાદ્ધપ્રતિક્રમણ—વ દિત્તુસૂત્રની આદર્શ ટીકાના સરલ અનુવાદ માજી તારા દેશ નજીકમાં છે, અને હુ તા જમણી બાજુ ઘણે દૂર જવાના છું; માટે હું ભદ્ર ! તારે કેવી અને કેટલી સ'પત્તિ જોઇએ છે તે કહે, કેવેતાલમત્ર સાધવા જતાં જેથી હું તને તેવી અને તેટલી સપત્તિ બનાવી આપું: હું મૃતપ્રાયઃ અનેલ ગુણધર પ્રગટપણે ક્રોડા ગમે ધન આપવા પણ સમર્થ છું. ૨૬૦-૬૧૦૧૪ આ સાંભળી · ક્રોડ ધનથી અસંતુષ્ટ ગુણુધર ખેલ્યા ‘ સ સપત્તિએનાં બીજરૂપ જે મંત્ર છે, તે મંત્ર જ મને આપે। ' ચેાગીએ કહ્યું- હૈ ભદ્ર! તુ' સ્વણુની સેંકડા કાડાકેાડી પણ માગી લે; મહાન્ કને માટે અજમ યંત્ર જેવા તે મંત્રથી તારે પ્રત્યેાજન શું ? ||૨૬૨-૬૩ || કારણ કે-એ મંત્ર, મનુષ્યના પ્રાણને પણ જોખમ પહોંચાડે તેવા અતિવિષમ છે! આમ છતાં કદાચ સિદ્ધ થાય તે તે સિદ્ધરસની જેમ પુણ્યાધિક જનને જ સિદ્ધ થાય છે. ॥ ૨૬૪॥ પ્રેતની જેમ અલ્પછિદ્ર જોઈનેય મહા અનથ પહોંચાડનારા એ મંત્રને મેં પણ મહાકપ્ટે સાધેલ છે. || ૨૬૫ ॥ ” ચેગીએ તેમ કહેવા છતાંય અહંકારીમુખ્ય શુધર, વિચારે છે કે− અસાધારણ શક્તિવાન્ એવા મારી પાસે તે મંત્ર તે શું અસાધ્ય ? સમર્થને શુ વહન કરવા યોગ્ય નથી ? મહાન બુદ્ધિમાનાને કર્યેા પદાર્થ અગમ્ય છે? સખળ જઠરાગ્નિવાળાને અપથ્ય શું છે? અને મહાપાકમીઓને અસાધ્ય શુ છે? ॥ ૨૬૬-૬૭ ॥' એવા મિથ્યાભિમાનપૂર્ણ કુબુદ્ધિ ગુણુધરે, બાળકની જેમ મંત્ર માગવાના કદાગ્રહ છેડયા જ નહિ. ॥ ૨૬૮ ॥ તેથી દાક્ષિણ્યતાના ભંડાર ચેગીએ તે મંત્ર, ગુણુધરને લક્ષ્મીના કાલની જેમ સ્પષ્ટ આમ્નાય સહિત આપ્યું. ॥ ૨૬૯ ॥ મયંત્રની પ્રાપ્તિથી પોતાને કૃતા માનતા અભિમાની ગુણધર, ત્યાંથી સિદ્ધને પૂછીને જતાં સ્વદેશે આવ્યા. || ૨૭૦ || ત્યાં બગીચાથી Àાભતી સીમાવાળા સુસીમપુર નામના નગરમાં પેાતાના મામા રહેતા હેાવાનુ... જાણતા હોઇ તે નગરે આવી આદરપૂર્વક રહ્યો. ૨૭૧] એકદા પેાતાની સત્ય વાત મામાને હથી જણાવી રસ સામગ્રો મેળવી કાળી ચાદશની રાત્રે એકલેા જ નિ યપણે સ્મશાને આવ્યા, અને હાર્દિ કા કર્યાં બાદ મંત્ર સાધા લાગ્યા. || ૨૭૨-૭૩ ॥ મંત્રનુ` ચેગીની જેમ નિશ્ચલ અની સમ્યગ્ ધ્યાન કરતા ગુણધર, પ્રગટ ઉત્પન્ન થયેલા ભયંકર પણ ઉપદ્રવાને સહન કરવા લાગ્યા. ॥ ૨૭૪ ॥ જ્યારે તે નિડર ગુણુધર, પવનાના સપાટાથી પર્વતની જેમ વિવિધ વિઘ્નસમૂહાથીય કાઈ રીતે ક્ષેાભ ન જ પામ્યા, ત્યારે ૧ પૂ. ઉ. શ્રી ધમ`સૂરિજીએ આ પછી ૨૬૩ મા શ્લેષ્ઠના અનુવાદને ખદલે ૨૫૨ મે વસ્તુળ :૦ શ્લા અને તેને અનુવાદ ગેાઠવ્યેા છે, તે ‘શાસ્ત્રકારે તે ૨૫ર મેા લેાક ૨૫૧ પછી મૂકયા છે, તે સંગત નથી; પરંતુ ૨૬૨ મા શ્લાક પછી જ સગત છે ' એમ સમજીને તથા એમજ અન્યને સમજાવવા માટે સ્થાનાંતર કરેલ છે, અને તેમ કરતાં ' શાસ્ત્રકાર કરતાંય પેાતાને પોતે વધુ જ્ઞાની ધારવાનું અને લેખાવવાનુ ફાડ કરેલ છે, તે ખેદજનક ખીના છે. વસ્તુત: તેા તે ૨૫૨ મા શ્લોક ૨૫૧ મા શ્લાક પછી જ સંગત છે અને ૨૬૧ મા શ્લાક પછી તે અસંગત જ છે! આવા પ્રોટ શાસ્રકારની રચનાને આમ રૂપાંતર આપી દેવાની રીતિ, વિદ્વાન માટે સદ્ઘ ન લેખાવી ઘટે. ।૨સમાં × । Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 507 508 509 510 511 512 513 514 515 516 517 518 519 520 521 522 523 524 525 526 527 528 529 530 531 532 533 534 535 536 537 538 539 540 541 542 543 544 545 546 547 548 549 550 551 552 553 554 555 556 557 558