Book Title: Shraddh Pratikraman Vandittu Sutra
Author(s): Shrutsthavir Maharshi, Hanssagar
Publisher: Motichand Dipchand G Bhavnagar
View full book text
________________
શ્રી શ્રાદ્ધપ્રતિકમણ-વંદિત્તસુત્રની આદશ ટીકાને સરલ અનુવાદ ૩૮૯ ભરેલી અને લખેલી દીઠી: ૧૭૧ છે તે આ પ્રમાણે – સ્તવવા લાયક ગરિમાદિ (ગુરૂવાદિ) આઠ ગુણોથી યુક્ત, વિશ્વના અપૂર્વ ભૂષણરૂપ અને દુષણ રહિત એવા છે ગાંગેય ! અન્ય જનતા તરફથી મળતાં સુખના હેતુભૂત સન્માનને લીધે દીર્ધકાળથી તારી જનેતાને પણ યાદ કરતે નથી ! તે શું તારા માટે યોગ્ય છે? # ૧૭૨ જનતા અને જનેતામાં જે એક માત્રાને ફેર છે, તે જનતા કરતાં જનેતામાં અધિક પ્રેમ હવાને લીધે છે.” પદ્મશેઠે લખેલી આ અન્યક્તિથી-પાણથી પૃથ્વી ભેદાવાની જેમ-અંતરમાં ભેદાએલ ગુણાકર, માતપિતા પાસે જવાને ઉત્કંઠિત બન્યા. ૧૭૩ મહા કષ્ટ સસરાએને સમજાવી પરિવારથી પરિવરેલી આઠેય કાન્તાઓ સહ શેભતે ગુણાકર, ત્યાંથી ચાલ્યું અને માર્ગમાં આવતા ગામે અને નગરે લક્ષમીને રાજાની જેમ વરસાવવાથી લેકમાં આશ્ચર્ય ઉપજાવતો અ૫ દિવસમાં જ પોતાનાં (જયસ્થલ) નગરે આવ્યો. આ ૧૭૪-૭૫ . પિતા વગેરે વડે મહામહોત્સવપૂર્વક નગરપ્રવેશ પામેલ ગુણાકર, રાજાથી માંડી ગોવાળીયા સુધીના સર્વજનેને અજોડ પ્રશંસનીય બન્ય. કે ૧૭૬ એ પ્રમાણે પિતાને ઈચ્છા પ્રમાણુ ધનને લાભ થવાથી પિતાનાં ભાગ્યરૂપ સાદ્ધિની પરીક્ષા પામેલ ગુણાકર, તે પછી મયૂર મેઘની રાહ જુએ તેમ પરદેશથી પિતાને મિત્ર ગુણધરની આવવાની ઘણી રાહ જોવા લાગ્યા. તે ૧૭૭૫
હવે આ બાજુ દેશાંતરે વ્યાપાર કરતાં ગુણધરે પિતાની મુડીથી પિતાનાં ભાગ્યે પુષ્કળ ધન ઉપાર્યું અને લક્ષમી સહસા મળી જવાથી “અહ, મારૂં મહાન્ ભાગ્ય !” એમ મનમાં અતિ ગર્વ કરવા લાગે. તુચ્છ જન અલ્પ પણ લાશથી ગર્વ કરે છે. તે ૧૭૮-૭૯ | કહ્યું છે કે- ઉંદર, ચોખાનો એક દાણ મળી જતાં ગર્વમાં આવી જઈ બંને હાથ "પહોળા કરી નાચે છે, તેમ પરમાર્થના અજાણપુરૂ, અ૫લાભથી પણ વીંછ બની નાચે છે. જે ૧૮૦ u લક્ષમીના તે લાભથી સંતુષ્ટ અને લોભથી અસંતુષ્ટ ગુણધર, વસુકીરણની વૃદ્ધિ માટે સૂર્ય, કન્યારાશિ પર જવાની જેમ” વહુ ધનની વૃદ્ધિ માટે ત્યાંથી અન્યદેશે ગયે. તે ૧૮૧ છે ત્યાં પણ વ્યાપારપ્રવીણ એવા તેણે ઘણું ધન ઉપા: ધનપ્રાપ્તિમાં પ્રાયઃ વ્યાપારકળા ખરૂં
સાધન છે. તે ૧૮૨ પુષ્કલ ધન મેળવવાથી અતિ ગર્વમાં અને ગુણધરને લક્ષમી મળે છે, ઉત્કર્ષના હર્ષમાં આવી ગએલ ગુણધર, માલ-સામગ્રીનાં ઘણાં અને ભમીભૂત થઈ ગાડાં ભરી પિતાનાં નગર ભણી પાછો વળે. ( ૧૮૩ અને નાશ પામે છે! ઘણુ અનર્થના ધામ જેવી અટવીએ પહોંચે. તેવામાં તે અટ
વીમાં પ્રલયકાળના અગ્નિ જેવો દાવાનલ સળગતો “તેને મળવા સારૂ જ આવતો હોય તેમ શીધ્ર તેની નજીક આવી પહોંચે ! અથવા તો ગુણધર અને
૧. સુવર્ણ, ભિષ્મપિતામહ, કાર્તિકસ્વામી અને ગુણકર એ ચાર–ગાંગેય શબ્દનાં પર્યાયવાચક નામે છે! ૨. અનુવાદમાં ઉ. શ્રીએ “પિતાએ લખેલ” અન્યોક્તિને “માતાએ લખેલી' તરીકે જણાવી છે તે ભૂલ છે. ૩. રવેશિતw x ૪. મૂપને જમ્યા (૬. બાળમોદ્વારા) ૫. વાપુરા * ૬. આ ઘટનાને ૫, ઉ, ધર્મવિ. સરિજીએ સ્વકૃત અનુવાદમાં અવળી રીતે ધટાવી છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org