Book Title: Shraddh Pratikraman Vandittu Sutra
Author(s): Shrutsthavir Maharshi, Hanssagar
Publisher: Motichand Dipchand G Bhavnagar
View full book text
________________
શ્રી શ્રાદ્ધપ્રતિક્રમણ-વદિત્તુપુત્રની આદર્શ ટીકાના સરલ અનુવાદ
૩૩૭
જરૂર પડે તેા તેના માલીકને જણાવી પ્રમાઈને લેતા, અને લીંટ-ખળખ' વગેરેને ભૂમિ જોયા વિના જ્યાં ત્યાં નહિ નાખતા અથવા દૃિએ જોયેલ-પ્રામાર્જલ ભૂમિ પર નાખવાને વિવેક સાચવતા એ રીતે પાંચ સમિતિ અને ત્રણુ ગુપ્તિનાં પાલન સહિત નિસ્સિહી કહેવાપૂર્વ ક સાધુ મહારાજ પાસે ઉપાશ્રયે જઇ વંદન કરીને ગુરૂ સામે વિધિપૂર્વક સામાયિક દંડક વગેરે(ક્રૂરીથી ) ઉચ્ચરીને મોટા નાનાના ક્રમપૂર્વક આચાર્ય મહારાજ વગેરેને વાંદી જગ્યા પૂછને બેસે અને શાસ્ત્ર સાંભળે, ભણે અથવા જે પદાર્થ ન બેસે તે પૂછે. ગુરૂનિશ્રાકૃત ચૈત્યને વિષે સામા યિક કરવા જાય તેમાં પણ એ મુજખ વિધિ સમજવો. વળી જે સામાયિક ઘેર અથવા પૌષધશાલામાં લીધા બાદ ત્યાંજ રહે, તેા સામાયિકમાં ગુરૂ પાસે જવું જ જોઇએ. તેમ નથી. ાતે અદ્રશ્ય સામાચિવિધિ : । તેમજ જે રાજા પ્રધાન-શ્રેણી વગેરે મ િક શ્રાવક હાય તે તા મદઝરણા હસ્તિ ઉપર બેસી છત્ર વગેરે રાજાના અલંકારોથી વિભૂષિત થઈ હસ્તિઅધ-પાયદળ અને રથરૂપ ચતુવિધ સેનાના સમૂહ સહિત ભેરીના રાજાદિ મહર્ષિંક શ્રાવ નાદથી આકાશતલને ગજાવતા, અનેક ભાટ-ચારણુ વગેરેના કાલાકુના સામાયિક વિધિ હુલથી ગગનમંડળને વ્યાકુલ બનાવતા, પેાતાનાં પદકમલનુ હિરફાઇથી દશન કરતા અનેક સામન્ત રાજાએ સહિત, નગર નાવડે લાગણીપૂવ ક અંગુલીએદ્વારા બતાવાતા, સુંદર મનારથા ભાવતા, નગરજનાના ભક્તિથી જોડેલા હાથેાને-તે તરફથી શરીર પર આવી પડતા યવ વગેરેના વધાવાઓને તેમજ બે હાથ જોડી મસ્તક નમાવીને કરાતા પ્રણામાને અનુમેહતા, ‘ અહા! જીનેશ્વરદર્શિત આ સામાયિકધર્મ પ્રશંસનીય છે કે—જે ધર્મને આવા મદ્ધિ કે સેવી રહેલા છે!' એ પ્રમાણે સામાન્યજનાથી પણ પ્રશંસા પામતા તીથ પ્રભાવનાના શુભાશયથી સામાયિક લીધા પહેલાં જ શ્રી જિનમંદિરે અથવા સાધુ મહારાજે સ્થિરતા કરેલ ઉપાશ્રયે જાય. ત્યાં આવ્યા બાદ છત્ર-ચામર-માજડી-મુગટ અને તલવાર એ રાચિહ્નોના ત્યાગ કરે. [ આ સંબંધમાં શ્રી આવશ્યકચૂણિમાં તા આ પ્રમાણે કહ્યું છે કે- સામાËાતો મટું ન લવનેર, કુંડાળ નામમુદું પુવ્વતંત્રોજાવાળમતિ વોસિર્ફ ’=સામાયિક કરવા તૈયાર થએલ તેવા મહુદ્ધિ ક, મુગટના ત્યાગ ન કરે; પરન્તુ કુંડલસ્વનામાંકિત મુદ્રિકા-પુષ્પ-તબેલ અને રાજવસ્રાદિના ત્યાગ કરે. ] ત્યારબાદ એ મહદ્ધિક, શ્રી જિનેશ્વરભગવંતની પજા કરે કે સાધુ મહારાજને વંદન કરે : તે પછી સામાયિક કરે: ’ સાવધકોના ત્યાગ કરી બે ઘડી પયંત સમતાભાવમાં રહેવુ' તે સામાયિક સમજવું, કહ્યું છે કે: “ સાવદ્યયાગથી વિરક્ત, ત્રણ ગુપ્તિયુક્ત, છકાયજીવની રક્ષામાં સંયમવાળા, શુદ્ધ ઉપચેાગમાં વત્તતા અને જીવયતનામાં પ્રવર્ત્તતા આત્મા પાતે સામાયિક છે. ॥ ૧॥ જે આત્મા ત્રસ અને સ્થાવરજાતિના સર્વપ્રાણીઆને વિષે સમભાવે વર્તે છે તે આત્માને સામાયિક હાય છે, એમ કેવલી ભગવંતે કહ્યું છે, ॥ ૨ ॥વળી આસામાયિક શબ્દના અથા ત્રણ પ્રકારે અને
૧ સિંધાળારીશ્ચા૦ × | ૨ વેસ્ટેપ × । ૭ સિમાચિાઁ × ૫ ૪ * ત્રિધાશ્ચતુર્થાં= તેમાં પ્રકૃતિનુ રળ એ ન્યાયથી ( ત્રિધા અય છે તા પણુ ) તેને વિક્તિ લાગે છે; તેમ જ * આવવું ન યુનીત ' એ મહાભાષ્યનાં વચનની=નિર્વશેષ ન્યાયથી પ્રથમાનું એકવચન વિધાઃ બનેલ છે ।
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org