Book Title: Shraddh Pratikraman Vandittu Sutra
Author(s): Shrutsthavir Maharshi, Hanssagar
Publisher: Motichand Dipchand G Bhavnagar
View full book text
________________
૩૫૪
શ્રી શ્રાદ્ધપ્રતિક્રમણ-વંદિત્તસત્રની આદર્શ ટીકાનો સરલ અનુવાદ
લેવાય છે.” આ દસમા વ્રતથી સર્વ વ્રત અને નિયમને સંક્ષેપ કરવાનું હોય છે. માટે જ
સાવત્ત. ગાથામાં કહેલા ચૌદ નિયમે વર્તમાનમાં હંમેશાં શ્રાવકો સવારે લે છે, સાજે સંક્ષેપ છે અને ગુરૂસમક્ષ પચ્ચખાણ પછી “સાલr gવામ” ઈત્યાદિ પાઠથી દેશાવકાશિક વ્રત લે છે. કહ્યું છે કે વેણાવાદિં પુન સિરિમાળરસ નિગ સંવેદો થવા सव्ववयाणं संखेवो पइदिणं जो उ ॥ १॥
અર્થ-છઠ્ઠા દિફપરિમાણવ્રતને હંમેશાં સંક્ષેપ કરવો તે, અથવા તે હંમેશાં સર્વત્રને જે સંક્ષેપ કરવો તે દેશાવકાશિત કહેવાય છે. ૧સર્વ વ્રતના સંક્ષેપ રૂ૫ આ દેશાવકાશિકવત રાત્રે સુવું વગેરે અવસરે વિશેષે કરીને ગ્રંથસહિત આદિનાં પચ્ચખાણથી સ્વીકારવું.
શ્રાદ્ધવિના નામના ગ્રંથરત્નમાં કહ્યું છે-guળવદુમુત્ત. //શા નિદમયં મુત્તi. Iરા અર્થ-આ ગાંઠ છોડું નહિ ત્યાં સુધી “મરછર, જૂ, આરંભથી હણાતા ત્રસ જીવ અને સાપરાધી જીવની વિરાધનાને છોડીને સવારે નિયમ ધારતી વખતે મોકળે રાખેલ સર્વ જાતિના એકેન્દ્રિય જીવને વધ, મૃષાવાદ, અદત્તાદાન, મિથુન અને દિનલાભ સવારે નિયમ ધારતી વખતે મોકળા રાખેલ પરિગ્રહ: કલહરૂપ અનર્થદંડ તથા વાપરવા રાખેલ શયન-આચ્છાદન વગેરેને છોડીને બાકીને સર્વ ઉપગ અથવા પરિગ, તેમજ ઘરમાં હરવું ફરવું એકલુ રાખ્યું છે તે છેડીને સર્વદિશાઓમાં જવાનું હું વચન અને કાયાથી તજી દઉં છું. ૧–રા હવે આ દસમા દેશાવકાશિકત્રતના પાંચ અતિચારે અને તેનું નિન્દારૂપ પ્રતિક્રમણ જણાવાય છે.
आणवणे पेसवणे, सद्दे रूवे अ पुग्गलक्खेवे ॥
देसावगासिअंमि, बीए सिक्खावए निंदे ॥२८॥ નાથાર્થ-બીજા શિક્ષા (દસમા દેશાવકાશિક) વ્રતને વિષે “૧ આનયન=કોઈ દ્વારા કાંઈ મંગાવ્યું, ૨ શ્રેષ્ય કોઈ કાર્ય સારૂ કોઈને મેકલવો, ૩ શબ્દકખાંસી, ખુંખારા આદિ શબ્દ કરી કેઈને બોલાવો, ૪ રૂપ=ઈ માર્ગે જતા માણસ પાસે “હું અહિં છું, વ્રતમાં છું” ઈત્યાદિ રીતે પિતાપણું છતું કરવું અને ૫ પુદગલપ્રક્ષેપ=રસ્તે જનાર પ્રતિ કાંકરો ફેંકવા પૂર્વક તે માણસનું ધ્યાન પિતાની તરફ ખેચવું તે ૧ આનયન પ્રવેગ, ૨ પ્રેગ પ્રગ, ૩ શબ્દાનુપાત, ૪ રૂપાનુપાત અને ૫ પુદ્ગલપ્રક્ષેપ રૂપ પાંચ અતિચારની હું નિંદા કરું . ૨૮ આ વૃત્તનો ભાવાર્થ-ઘરવગેરે સ્થાનમાં દેશાવકાશિક વ્રત લીધું હોય, અને તે ઘર વગેરે સ્થાનની બહાર રહેલી કઈ વસ્તુ જયારે માર્ગે ચાલ્યા જતા નકર વગેરે દ્વારા પિતે મંગાવે ત્યારે ૧- નાની ચોર' નામે અતિચાર લાગે છે. તેમજ તે ઘર વગેરેની બહાર પિતાનાં કાર્ય માટે નોકર વગેરેને મોકલવાથી કે કોઈ કાર્યમાં તેને ઉપયોગમાં લેવાથી ૨-pદા પ્રથા પ્રમાણુનું પણ કહ્યું છે. એ પ્રમાણે કહ્યું છે તે આ યોગશાસ્ત્રના પાઠથી અને સમસ્ત જૈનશાસ્ત્રોથી વિરૂદ્ધ છે. ૩ પ્રરતા ૮ મે. પૃ. ૨૧૦. ૪ રાત્રે નિદ્રાદિમાં પ્રમાદવશ તેની હિંસાને સંભવ છેવાથી.
૧-. શ્રી ધર્મસુરિજી કૃત અનુવાદમાં અહિં “ઘર બહાર કઈ વસ્તુ મેકલે તે રBધ્યપ્રયોગ અતિચાર' એ પ્રમાણે લખેલ છે તે અબોધમૂલક છે,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org