Book Title: Shraddh Pratikraman Vandittu Sutra
Author(s): Shrutsthavir Maharshi, Hanssagar
Publisher: Motichand Dipchand G Bhavnagar
View full book text
________________
શ્રી શ્રાદ્ધપ્રતિકમણ-વદિનુસૂત્રની આદર્શ કાને સરલ અનુવાદ રેલ્પ અને પહેલી નાકમાં ઉપજીને રસને જાણનારી તે સુભદ્રા ત્યાં અસિથી અત્યંત કપાવા, મસબાવા તથા દાહ પામવાવડે કર્થના પામી; ત્યાંથી ઉરીને મહામસ્યા થઈ ત્યાં પણ એ પ્રમાણે કદર્થનાથી મૃત્યુ પામી બીજી નરકે ગઈ. ૪૩-૪૪ . ત્યાંથી વિટ, ભુંડ અને ગર્દભ વગેરેના ઘણું ભવમાં ભૂખ-તૃષાની પીડા તેમજ અત્યંત કદર્થના પામવી વગેરેવડે તેણે દુઃખે સહન થઈ શકે તેવું દુ:ખ દીર્ધકાલ અનુભવ્યું. આ ૪૫ . ત્યારબાદ લક્ષમીપુર નગરમાં અતિ ધનવાનું એવા લક્ષમીધર શ્રેણીની ભાય લમીવતીની કૂખે “સુરૂપ આદિવડે જાણે સાક્ષાત ભવાની જ ડાય તેમ' ભવાની નામે પુત્રી તરીકે ઉત્પન્ન થઈ. મેં ૪૧તે ભવાની જન્મતાંની સાથે જ અત્યંત ધાસ-ખાંસી વિગેરે સોળ દુષ્ટ રેગવડે પીડાવા લાગી. અનેક ઉપચાર કરવા છતાં પણ શાપથી હણુએલની માફક આરામ પામી નહિ. IIકા તે સળગ આ પ્રમાણે - ૧ ખાંસી, ૨ શ્વાસ, ૩ વર, ૪ દાહ, ૫ કુક્ષિશૂળ, ૬ ભગંદર, ૭ હરણ, ૮ અજીર્ણ, ૯ ચક્ષુરગ, ૧૦ પીઠશૂળ, ૧૧ અરૂચિ, ૧૨ ખરજ, ૧૩ જલદર, ૧૪ મસ્તક વેદના, ૧૫ કર્ણવેદના અને ૧૬ કુષ્ટરોગ.” આગમને વિષે આ સેળ મહારેગ કહ્યો છે ૪૮-૪૯ છે આ ભવાની ક્રમે શૃંગારના સામ્રાજ્યમયી એવી યુવાવસ્થાને પામી, છતાં પણ નિત્યને માટેના તે રેગોથી પરિતાપ પામતી કોઈ એક દિવસે નજીકમાં રહેલા ઉપાશ્રયે જઈને અને સાધ્વીજીને નમસ્કાર કરીને પૂછવા લાગી. હે મહારાજ તમારી પાસે તેવું કે ઔષધ છે કે જે જન્મવાની સાથે લાગુ થએલે વ્યાધિ પણ જાય? સાધ્વીજીએ કહ્યું-ઘણું જ છે.' તેથી આદરમાન ધરાવતી ભવાની પણ બોલી કે-તે તે અષધ આપે.” ૫૧. તેથી સાધ્વીજીએાએ કહ્યું કે “તને જે આ દુસહ રે થયા છે તે પૂર્વભવે વાવેલાં પાપવૃક્ષનાં ફળ છે. તેના ક્ષયને માટે લાકડાના નાશ માટે અગ્નિની જેમ ઉત્તમ ઔષધ જિન ધર્મ જ છે. I પર છે આ ધર્મ, મન-વચન અને કાયાની વિશુદ્ધિપૂર્વક આરાધવાથી આ લેકને વિષે પશુ સૂર્યથી જેમ અંધકારના સમુહને નાશ થાય છે, તેમ સમસ્ત દુઃખરાશિને નાશ થાય છે. | પર I ધિક્કાર છે મૂહજનેને કે-જેઓ આસક્તિની બુદ્ધિથી નિયમને પણ જલદી જ ભંગ કરે છે, પરન્ત પરભવને વિષે તે દુકૃતના દુખે પાર પમાય તેવા ઘર વિપાકને તેઓ
અંતરમાં ચિતવતા નથી ! / ૫૪ . તે દુષ્કર્મ જ્યાં સુધી ક્ષીણ રસનેન્દ્રિયની ભીષણ થાય નહિ ત્યાં સુધી તે દુષ્કર્મ જનિત વ્યાધિઓ દૂર થાય અકારિતા વિષે ભવા- કેવી રીતે ? તે દુષ્કર્મને ક્ષય સદ્ધર્મથી જ થાય છે. માટે નીને અવધિજ્ઞાની તત્વજ્ઞઆત્માએ ધર્મને વિષે જ યત્ન કરે ગ્ય છે. પપા ગુરૂણુજીને ઉપદેશ “ ત્યારે તે પૂર્વે મેં પણ એ પ્રકારનું દુષ્કૃત કર્યું, જેથી અને જાતિસ્મરણ અસાધ્ય વ્યાધિથી પીડાઉં છું ?” એ પ્રમાણે ભવાનીએ પૂછજ્ઞાનની પ્રાપ્તિ વાથી ત્રણ જ્ઞાનના ધણું તે સાધ્વીજીએાએ તેના પૂર્વભવે
કહ્યા. I ૫૬ છે વળી પણ કહ્યું કે-હે બાળા ! તે દુષ્કૃત્ય ભેગવતાં કાંઈક બાકી રહ્યું તેનાથી આ ભવે પણ ખેદની વાત છે કે તું દુસહ દુઃખની ખાણ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org