Book Title: Shraddh Pratikraman Vandittu Sutra
Author(s): Shrutsthavir Maharshi, Hanssagar
Publisher: Motichand Dipchand G Bhavnagar

View full book text
Previous | Next

Page 402
________________ શ્રી શ્રાદ્ધપ્રતિકમણ-વદિતૃસત્રની આર ટીકાને સરલ અનુવાદ ર૯૭. મરડવાપૂર્વક વૈદ્ય બે કે-(આહારમાં ક૯ય અકચ્ચ વિચારાય, પરંતુ ) ઔષધ અર્થે વળી અકલ્પનીય શ? રોગથી બંને ભવમાં સ્વાર્થ બગડતો હોવાનું વિચારીને મહર્ષિઓ પણ એથી ઉલટી રીતે ઔષધનો સ્વીકાર કરે છે. ૬૯ . આથી ભવાની હસીને ધર્મના રહસ્યવાળી વાણીથી પંડિતની જેમ બેલી કે-“અધર્મથી થએલા વ્યાધિના વિનાશને માટે સફલ કારણું ખરેખર ધર્મ જ છે. જે ૭૦ | ફલનાં બીજ રૂ૫ તે ધર્મને ફલને અથી એ કણ દુર્મતિ અલ્પ કારણથી નાશ કરે? તેથી કરીને ત્યાગેલ વસ્તુને હું કલ્પાન્ત પણ લેવાની નથી, એમ નક્કી માનજે.” r૭૧ ભવાનીની તે વાત સાંભળીને વૈવ, સ્વજને અને અન્ય લોકો દુખે કરીને ભેદી શકાય તેવી વસ્તુઓને પણ ભેદી નાખે તેવી અનેક પ્રકારનાં વચને રૂપ મેજાની હારમાળા વરસાવીને કહેવા લાગે કે-“પોતાની વૈરિણી એવી આ બાળા પોતાનું હિતાહિત સમજવામાં મૂખે છે અને ફેકટ પિતાને પોતે ચતુર માને છે. કદાગ્રહરૂપ પકડથી પકડાએલ ચિત્તવાળી તે ઉત્સર્ગ તેમજ અપવાદ માગને પણ જાણતી જ નથી! કહ્યું છે કે सव्वत्थ संजमं, संजमाओ अप्पाणमेव रक्खिज्जा । मुच्चइ अइवायाओ, पुणो वि सोही न याविरई ॥ અર્થ - સર્વ પ્રકારે સંયમનું રક્ષણ કરવું અને સંયમ કરતાં આત્માનું (પિતાની જાતનું) જ રક્ષણ કરવું: મૃત્યુથી મૂકાવે એટલે (તેમ કરવામાં આચરેલ દેષની) ફરીથી પણું શુદ્ધિ કરી શકાય છે અને અવિરતિ પણ દૂર કરાય છે. ' સુંદર કાયાવાળી હોવા છતાં પણ ઘુણાથી ગ્રહણ થએલ કાણની જેમ વ્યાધિના સમૂહથી ગ્રસિત એવી આ ભવાનીને પરણશે પણ કેણુ? અથવા તે એને પરણનારે અસહ્ય એવી આ ભવાનીથી પિતાને જન્મ શી રીતે પસાર કરે ?” વધે એમ કહેવા છતાં પણ વામયી હોય તેમ ભવાનીની મનરૂપી દિવાલ ભેદાણી નહિ! . ૭ર થી ૭૫ છે એ પ્રમાણે જગતને ચમત્કાર ઉપજાવે તેવું ભવાનીનું દઢ મન જોઈને પ્રસન્ન થએલ દેવે પિતાનું સ્વરૂપ (હું દેવ છું અને પરીક્ષા માટે વૈદ્યનું રૂપ લઈને આવ્યું હતું એમ) બંને પ્રકારે સ્પષ્ટપણે પ્રકટ કરીને ભવાનીની પ્રશંસા કરી અને સ્વા=અશ્વિનીકુમારની જેમ તેના સર્વરે દેવતાઈ શક્તિથી દૂર કરીને સુવર્ણ-રત્ન વિગેરે પાંચ દિવ્યની વષ્ટિ કરી: બાદ પિતાને સ્થાને ગયે. . ૭૬-૭૭ ને એ રીતે શરીરના સર્વ રેગ દૂર થવાથી તે ભવાની, વાદળાં અને કલંક વિનાના શરદઋતુની પૂર્ણિમાના ચંદ્રની જેમ શોભવા લાગી! અહો, તત્કાલ અનુભવસિદ્ધ એવું ધર્મનું મહાત્ મહાતમ્ય! ૭૮ ધર્મનું તેવું મહાત્મ્ય જોઈને નગરના સમજુ અને અણસમજુ દરેક લોકો જિનેશ્વરના ધર્મનું અત્યંત આરાધના કરવા લાગ્યા! પ્રત્યક્ષ ફલમાં કોણ આળસુ હોય ? I૭I “પ્રાણાન્તિક એવા અત્યંત સંકટને વિષે પણ આ કદી પણ સચિત્ત પદાર્થ વાપરતી નથી.” તે પ્રકારના અનેક ગુણકને વડે પ્રસિદ્ધને પામી હોવા છતાં પણ તે ભવાની, જગતભરના સચિત્ત (ચિત્તધારી પ્રાણીઓ ને કરનારી (આકર્ષ નારી) બની તે આશ્ચર્ય હતું ૧૮૦ સાંભાગ્ય રૂપ શેભાનાં ધામ જેવી તે ભવાનીનું પાણગ્રહણ મોટા શ્રેણીના પુત્ર મહેશ્વર જોડે થયું તે તે (શંકર અને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 400 401 402 403 404 405 406 407 408 409 410 411 412 413 414 415 416 417 418 419 420 421 422 423 424 425 426 427 428 429 430 431 432 433 434 435 436 437 438 439 440 441 442 443 444 445 446 447 448 449 450 451 452 453 454 455 456 457 458 459 460 461 462 463 464 465 466 467 468 469 470 471 472 473 474 475 476 477 478 479 480 481 482 483 484 485 486 487 488 489 490 491 492 493 494 495 496 497 498 499 500 501 502 503 504 505 506 507 508 509 510 511 512 513 514 515 516 517 518 519 520 521 522 523 524 525 526 527 528 529 530 531 532 533 534 535 536 537 538 539 540 541 542 543 544 545 546 547 548 549 550 551 552 553 554 555 556 557 558