Book Title: Shraddh Pratikraman Vandittu Sutra
Author(s): Shrutsthavir Maharshi, Hanssagar
Publisher: Motichand Dipchand G Bhavnagar
View full book text
________________
૧૬૨
શ્રી આદ્ધપ્રતિક્રમણ-વદિત્તસૂત્રની આશ ટીકાના સરલ અનુવાદ
કીનારે તેણે સુત્ર અને મણિનો સાક્ષાત્ મહાનિધિ દીઠે, છતાં તેના ઉપર મૂત-ધૂળ વાળીને તે ઢાંકી દીધા; પરંતુ અનેક ક્રેડ ધનના તે નિધિને લેવાની તે દ્રઢ વ્રતધારી શેઠે ઈચ્છા પણ કરી નહિ ! ઈચ્છાના રોધમાં મુનિની માફક ગૃહસ્થાએ પણ ધનને ઢેફાં તુલ્ય જ ગણવાનું છે. ૫ ૧૩૨-૩૩ ॥ આ નિધિ જોવાના અનેલ મનાય તેણે રાત્રિને વિષે પત્નીને જણાવતાં ચારીને માટે આવેલ ચાર તે નિધિનું સ્થાન વિગેરે સાંભળ ગયા: અને ખુશી થતા નિધાનના સ્થાને આવીને જુએ છે તે તેણે વીછી અને કોલસાથી છલકાતા તે નિધિ જોયો ! દુષ્કર્મની આવીજ સ્થિતિ હોય છે. ‘આ વણિકે મને ઠગ્યા' એમ જાણીને ક્રોધે ભરાએલ તે ચાર, પત્થરોના ટુકડાવડે વીંછીઓને નિધિમાં દુખાવવા પૂર્વક તે નિધિને માથે ઉપાડીને ધનશેઠને ઘેર આવ્યેા. · આ વીંછી શેઠને અને તેના કુટુંબને કરડી ખાવ’ એ બુદ્ધિવાળા તે ૐ દુર્બુદ્ધિએ ખડકી ઉપરથી તે વીંછીઓને શેઠના ઘરમાં નાખ્યા ।। ૧૩૪ થી ૩૭ ૫૫ શેઠના ભાગ્યથી તે સર્વ વીંછીએ, પ્રગટ સુવર્ણ અને મણિરૂપે તેનાં ઘરના આંગણામાં દિવ્યવૃષ્ટિની જેમ ખડખડાટ કરતા પડ્યા ! ॥ ૧૩૮ ॥ સાષ અને સુકૃતથી ખેંચાઇને આવેલ ક્રાડ સામૈયા પ્રમાણ તે ધનને નિસ્પૃહ અને મેક્ષપદની સ્પૃહાવાળા તે શેઠે જિનચૈત્ય આદિ સાતે ક્ષેત્રમાં વાપરી નાખ્યું | || ૧૩૯ || એક વખતે યાતિષ્યના જાણુ, શનશાસ્ત્રના જાણુ અને દેવ સાધેલ એવા જ્ઞાનોની જેમ જાણુ એમ ત્રણુ જાણુકાર રાજાની સભામાં આવી એક સરખુ મેલ્યા કે હૈ દેવ ! આ દેશમાં ખારવી દુકાળ પડશે તેથી કલ્પાંતકાળની રીતે ખીજા` પ્રાણીઓ મુશીબતે જ જીવતા રહેશે ’ તે જાણીને સાવધાન ખની ગએલા સ લેાકેાએ, સમુદ્ર, પાણીના સંગ્રહ કરે તેમ ઘણાં જ ધાન્ય ઘી-તેલ વગેના સંગ્રહ કર્યાં. કુટુબી અને અન્યજાએ કહેવા છતાં પેાતાના અભિગ્રહમાં દઢ ચઢવાળા શ્રેષ્ઠાત્મા ધનશ્રેણીએ અભિગ્રહ કરતાં અધિક ધનધાન્યાદિના સંગ્રહ કર્યો નહિ ! ક્રમે ધાન્યના દુકાળ પણ પડ્યો છતાં ખીજાં બીજા ધાન્યા ખરીદીને તે સત્ત્વશાલીએ પેાતાનાં વ્રતના અને કુટુંબના નિર્વાહ કર્યો: • થાડામાંથી પણુ થાડું આપવું' એ રીતિને તેવા વખતમાં પણ જાળવી રાખીનેદાનાદિ ધમ માં પ્રમાદવાળા તે શ્રેષ્ઠીએ આરવી દુકાળમાં દીન દુ:ખીજનાને અન્ન વિગેરે સદાને માટે આપવુ" શરૂ રાખ્યું ! લાખ ટકે હાંડી અનાદિવસે દિવસે અનાજની કિંમત સમુદ્રનાં પૂરની જેમ વધતી જતી જની સ્થિતિમાં પણ હોવા છતાં પણ દૃઢ પરિણામી તે શેઠને પોતાનાં વ્રતુપાલનમાં ધનશેઠે આપેલુ સદા પશ્ચાત્તાપ ન થયે ! ક્રમે ભાવેા વધતા વધતા એક હાંડલી જેટલા અન્નદાન ! સામાન્ય ધાન્યનો પણ કિંમત લાખ સોનૈયા થવા પામી ! વસ્તુની મોંઘવારી વસ્તુની દુ ભતાને આધીન છે; નહિ કે–વસ્તુને આધીન ધનશે વિચારે છે કે- જો અહિં આવી મહા કિંમતે પણ ધાન્ય ।૩ વયમ્મુ /
દ્રઢગતના અદભૂત પ્રભાવે પ્રાપ્ત થએલા કોડ સાનૈયાનું સાતે ક્ષેત્રોમાં
પન
છે. || ૧૪૦ થી ૪૭ ॥ હવે ૧ થી.× ।૨ વૈનાન્યે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org